-  રાજકોટ

સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન
રાજકોટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સરકારી વાહન લઈ જવાના મામલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી ગાડી લઈને પહોંચ્યા બાદ આ મુદ્દો રાજનીતિમાં…
 -  મનોરંજન

સુષ્મિતા સેનને ભૂલીને લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યાં
IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા છે. વેલેન્ટાઈન ડેના અવસર પર તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો…
 -  નેશનલ

દુનિયાની જેલમાં કેટલા કેદ છે ભારતીય નાગરિકો, જાણો સરકારનો રિપોર્ટ?
નવી દિલ્હીઃ અમેરિકા પછી બ્રિટને પણ ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે વિદેશમાં વસતા ગેરકાયદે પ્રવાસીઓ અને જેલમાં રહેનારાની સંખ્યા કેટલી હોય એના અંગે કેન્દ્ર સરકારે મહત્ત્વની માહિતી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેએ સરકારને પૂછ્યું હતું કે…
 -  આમચી મુંબઈ

પોલીસ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી: દરવાજે તાળું જોઈ પાછી ફરી
મુંબઈ: ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’શોમાં માતા-પિતાને ઉદ્દેશીને બીભત્સ સવાલ કરીને વિવાદનો મધપૂડો છેડનારા જાણીતા પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાને બબ્બે વાર સમન્સ મોકલાવ્યા છતાં તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. આખરે ખાર અને આસામ પોલીસની ટીમ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી…
 -  નેશનલ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સુરક્ષામાં કર્યો વધારોઃ ચૂંટણી યોજવાની વિપક્ષની માગ
ઇમ્ફાલઃ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા અને વિધાનસભા સ્થગિત કર્યાના એક દિવસ બાદ તમામની નજર હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેન્દ્રીય નેતૃત્વ પર છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ અંગે આગામી નિર્ણય શું લેશે તેના પર તમામની નજર…
 -  આમચી મુંબઈ

178 કરોડના કરવેરા બાકીઃ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ડર્સ સામે પાલિકાની કાર્યવાહી શરૂ
મુંબઈઃ પાલિકાએ મોટા પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. મિલકતને ટાંચ મારીને તેની લિલામી કરવામાં આવશે, કાર્યવાહી અંતર્ગત પાલિકાના ટેક્સ એસેસનેન્ટ અને કલેક્શન વિભાગે ચાંદિવલીમાં ડીબીએસ રિયાલ્ટી કંપનીની કુલ 18 મિલકતો જપ્ત કરી છે.…
 -  મહારાષ્ટ્ર

જન્મદિનની ઉજવણી રસ્તા પર કરવા બદલ વિવાદ: ગોળીબારમાં એકનું મોત
પુણે: જન્મદિનની ઉજવણી રસ્તા પર કરવાને મામલે થયેલા વિવાદમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુણેમાં બનેલી ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે પુણે પાસેના પિંપરી ચિંચવડમાં દેહુ રોડ ખાતે બની હતી. ફરિયાદી નંદકિશોર યાદવના ભત્રીજાનો જન્મદિન…
 -  ભુજ

કંડલા સેઝ ઝોનમાં આવેલી કપડાની ફેક્ટરીમાં લાગી આગઃ લાખો રુપિયાનું નુકસાન
ભુજ: કચ્છના ગાંધીધામ સંકુલમાં સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સેન્ક્ટર-2માં કાર્યરત બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડાં બનાવતી કંપનીઓના એકમમાં શુક્રવારે સવારે સંભવત શોર્ટ સર્કીટથી ભીષણ આગ ફાટી નીકળતાં પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી છે અને આ લખાઈ રહ્યું…
 -  નેશનલ

દેશનો સૌથી પહેલો વર્ટિકલ સી બ્રિજ ક્યારે શરુ થશે, જાણો પમ્બન બ્રિજની વિશેષતા?
ચેન્નઈઃ દેશનો પહેલો દરિયાઈ વર્ટિકલ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર છે, જ્યારે આગામી મહિનામાં શરૂ થવાની ધારણા છે. રામેશ્વરમ તીર્થસ્થાન વિસ્તારને રેલવે નેટવર્ક સાથે જોડતો પમ્બન સી બ્રિજ આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી સંભાવના છે કે…
 
 








