- આમચી મુંબઈ
178 કરોડના કરવેરા બાકીઃ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ડર્સ સામે પાલિકાની કાર્યવાહી શરૂ
મુંબઈઃ પાલિકાએ મોટા પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. મિલકતને ટાંચ મારીને તેની લિલામી કરવામાં આવશે, કાર્યવાહી અંતર્ગત પાલિકાના ટેક્સ એસેસનેન્ટ અને કલેક્શન વિભાગે ચાંદિવલીમાં ડીબીએસ રિયાલ્ટી કંપનીની કુલ 18 મિલકતો જપ્ત કરી છે.…
- મહારાષ્ટ્ર
જન્મદિનની ઉજવણી રસ્તા પર કરવા બદલ વિવાદ: ગોળીબારમાં એકનું મોત
પુણે: જન્મદિનની ઉજવણી રસ્તા પર કરવાને મામલે થયેલા વિવાદમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની પુણેમાં બનેલી ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે પુણે પાસેના પિંપરી ચિંચવડમાં દેહુ રોડ ખાતે બની હતી. ફરિયાદી નંદકિશોર યાદવના ભત્રીજાનો જન્મદિન…
- ભુજ
કંડલા સેઝ ઝોનમાં આવેલી કપડાની ફેક્ટરીમાં લાગી આગઃ લાખો રુપિયાનું નુકસાન
ભુજ: કચ્છના ગાંધીધામ સંકુલમાં સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સેન્ક્ટર-2માં કાર્યરત બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડાં બનાવતી કંપનીઓના એકમમાં શુક્રવારે સવારે સંભવત શોર્ટ સર્કીટથી ભીષણ આગ ફાટી નીકળતાં પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી છે અને આ લખાઈ રહ્યું…
- નેશનલ
દેશનો સૌથી પહેલો વર્ટિકલ સી બ્રિજ ક્યારે શરુ થશે, જાણો પમ્બન બ્રિજની વિશેષતા?
ચેન્નઈઃ દેશનો પહેલો દરિયાઈ વર્ટિકલ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર છે, જ્યારે આગામી મહિનામાં શરૂ થવાની ધારણા છે. રામેશ્વરમ તીર્થસ્થાન વિસ્તારને રેલવે નેટવર્ક સાથે જોડતો પમ્બન સી બ્રિજ આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી સંભાવના છે કે…
- અમદાવાદ
વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: મોહસીને મનોજ નામ રાખીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી
અમદાવાદ: વડોદરામાં એક વિધર્મી પુરુષે ખોટું નામ ધારણ કરી હિન્દુ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં રહેતા મોહસીન અયુબ ખાન પઠાણ નામના શખ્સે હિન્દુ મહિલાને લગ્નની લાલચ આપી આજથી ચાર વર્ષ પૂર્વે સંપર્કમાં આવ્યા હતા.…
- ગાંધીનગર
ગુજરાતમાં આ રોગની સારવાર માટે સરકાર દર મહિને આપે છે રૂ. ૧૦૦૦ની સહાય, ૯૦ ટકાથી વધુ દર્દી થયા સાજા
ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ…
- મહારાષ્ટ્ર
લાતુરમાં પોલીસ ભરતીમાં નિષ્ફળ રહેનારા યુવકે જીવન ટૂંકાવ્યું
લાતુરઃ વધતા જતા આર્થિક દેવાને કારણે શિરીષ મહારાજે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લાતુરથી બીજી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારકિર્દીમાં નિષ્ફળ ગયેલા એક યુવકે પોતાના જીવનનો અંત આણ્યો છે. પોલીસ ભરતીમાં નાપાસ થયેલા એક યુવકે પોતાનું…
- ટોપ ન્યૂઝ
અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આવશે ભારત; આ તારીખે થશે લેન્ડિંગ….
વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી યથાવત છે. ગયા અઠવાડિયે જ અમેરિકા દ્વારા 104 ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હવે અમેરિકા વધુ એક ફ્લાઇટમાં ગેરકાયદે વસતા ભારતીયોને દેશમાં પરત મોકલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એવું…
- અમદાવાદ
રાજસ્થાન-ગુજરાતની ધરા ધ્રુજી; બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ: ગુરુવારે બપોરે રાજસ્થાન અને ગુજરાત સરહદ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. રાજસ્થાનના સિરોહી અને જાલોર સહિત…
- નેશનલ
લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
નવી દિલ્હીઃ લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની 2400થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 2350 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એમ સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે…