- આમચી મુંબઈ
મુંબઈમાંથી વિદાય લઈ રહ્યો છે શિયાળો? ઉકળાટથી હેરાન-પરેશાન મુંબઈગરા…
મુંબઈઃ મુંબઈગરાઓ છેલ્લાં કેટલાક સમયથી ઉકળાટથી પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે ઉષ્ણાતામાનનો પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. મોડી રાતે અને વહેલી સવારે અનુભવાતી ઠંડી બાદ બપોરે મુંબઈગરા ફેબ્રુઆરી મહિનામાં જ માર્ચ અને એપ્રિલ મહિનામાં અનુભવાતી ગરમીનો અહેસાસ…
- આમચી મુંબઈ
‘મહાકુંભ’ અંગે સુનિલ રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું એટલે મેં ડૂબકી નહીં લગાવી…
મુંબઈ: પ્રયાગરાજમાં ચાલી રહેલા ઐતિહાસિક મહાકુંભ ઉત્સવની વિશ્વભરમાં સરાહના થઇ રહી છે. પણ આ પ્રસંગે પણ વિપક્ષો સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસો સતત કર્યા કરે છે. આમ કરવામાં વિપક્ષી નેતાઓ સનાતન વિરોધી બફાટ કરવામાં પણ ક્ષોભ અનુભવતા નથી. તેનું તાજું ઉદાહરણ…
- અમદાવાદ
પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર; બીજા ફેઝમાં થશે 14283 જગ્યાઓ પર ભરતી
અમદાવાદ: રાજ્યમાં પોલીસ ભરતીને મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મામલે આજે 14 ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી…
- નેશનલ
India US Trade: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર 500 અબજ ડોલર સુધી પહોચાડવાનો લક્ષ્યાંક
વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા આ વર્ષ સુધીમાં પારસ્પરિક રીતે ફાયદાકારક વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા સહમત થયા છે. આ સાથે બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 500 અબજ અમેરિકન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે, અમેરિકાના…
- રાજકોટ
સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન
રાજકોટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સરકારી વાહન લઈ જવાના મામલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી ગાડી લઈને પહોંચ્યા બાદ આ મુદ્દો રાજનીતિમાં…
- મનોરંજન
સુષ્મિતા સેનને ભૂલીને લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યાં
IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા છે. વેલેન્ટાઈન ડેના અવસર પર તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો…
- નેશનલ
દુનિયાની જેલમાં કેટલા કેદ છે ભારતીય નાગરિકો, જાણો સરકારનો રિપોર્ટ?
નવી દિલ્હીઃ અમેરિકા પછી બ્રિટને પણ ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે વિદેશમાં વસતા ગેરકાયદે પ્રવાસીઓ અને જેલમાં રહેનારાની સંખ્યા કેટલી હોય એના અંગે કેન્દ્ર સરકારે મહત્ત્વની માહિતી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેએ સરકારને પૂછ્યું હતું કે…
- આમચી મુંબઈ
પોલીસ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી: દરવાજે તાળું જોઈ પાછી ફરી
મુંબઈ: ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’શોમાં માતા-પિતાને ઉદ્દેશીને બીભત્સ સવાલ કરીને વિવાદનો મધપૂડો છેડનારા જાણીતા પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાને બબ્બે વાર સમન્સ મોકલાવ્યા છતાં તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. આખરે ખાર અને આસામ પોલીસની ટીમ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી…
- નેશનલ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સુરક્ષામાં કર્યો વધારોઃ ચૂંટણી યોજવાની વિપક્ષની માગ
ઇમ્ફાલઃ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા અને વિધાનસભા સ્થગિત કર્યાના એક દિવસ બાદ તમામની નજર હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેન્દ્રીય નેતૃત્વ પર છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ અંગે આગામી નિર્ણય શું લેશે તેના પર તમામની નજર…