- નેશનલ
મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ
ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ જાણકારી પોલીસે શનિવારે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ અને ખંડણી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી(નોયોન)ના ચાર સક્રિય સભ્યોની…
- મહારાષ્ટ્ર
એક રૂપિયો તો ભિખારી પણ નથી લેતા, પાક વીમા પર વિવાદાસ્પદ નિવેદન બાદ કૃષિ પ્રધાન મુશ્કેલીમાં
મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર પાક વીમો યોજના ચલાવે છે, જે હેઠળ ખેડૂતોને એક રૂપિયાના નજીવા દરે પાક વીમો મળે છે. આ યોજના વિશે રાજ્યના કૃષિ પ્રધાનના એક નિવેદનની હાલમાં ટીકા થઈ રહી છે. આ યોજના પર સરકારની ઉદારતાનું વર્ણન કરતી…
- નેશનલ
કુંભમેળામાં રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા જશે કે નહીંઃ સસ્પેન્સ કાયમ
નવી દિલ્હીઃ કુંભમેળો ભલે ધાર્મિક અને સાસ્કૃતિક માનવ મેળાવડો હોય, પણ તેને રાજકીય રંગ ન ચડે તે ભારતમાં તો શક્ય નથી. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા કુંભમેળાની શરૂઆતથી રાજકીય નિવેદનો પણ થતાં આવ્યા છે. કૉંગ્રેસની વાત કરીએ તો…
- રાશિફળ
બન્યો ખાસ યોગ, આજથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન…
15મી ફેબ્રુઆરી એટલે કે આજે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો યોગ બની રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ આ યોગ બનાવી રહ્યા છે જેનું નામ દશાંશ યોગ. જ્યોતિષશાસ્ત્રમાં દશાંક યોગ ગ્રહોની વચ્ચે સૂક્ષ્મ સંબંધ બનાવે છે જ્યારે…
- આમચી મુંબઈ
મુંબઈમાંથી વિદાય લઈ રહ્યો છે શિયાળો? ઉકળાટથી હેરાન-પરેશાન મુંબઈગરા…
મુંબઈઃ મુંબઈગરાઓ છેલ્લાં કેટલાક સમયથી ઉકળાટથી પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે ઉષ્ણાતામાનનો પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. મોડી રાતે અને વહેલી સવારે અનુભવાતી ઠંડી બાદ બપોરે મુંબઈગરા ફેબ્રુઆરી મહિનામાં જ માર્ચ અને એપ્રિલ મહિનામાં અનુભવાતી ગરમીનો અહેસાસ…
- આમચી મુંબઈ
‘મહાકુંભ’ અંગે સુનિલ રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું એટલે મેં ડૂબકી નહીં લગાવી…
મુંબઈ: પ્રયાગરાજમાં ચાલી રહેલા ઐતિહાસિક મહાકુંભ ઉત્સવની વિશ્વભરમાં સરાહના થઇ રહી છે. પણ આ પ્રસંગે પણ વિપક્ષો સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસો સતત કર્યા કરે છે. આમ કરવામાં વિપક્ષી નેતાઓ સનાતન વિરોધી બફાટ કરવામાં પણ ક્ષોભ અનુભવતા નથી. તેનું તાજું ઉદાહરણ…
- અમદાવાદ
પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર; બીજા ફેઝમાં થશે 14283 જગ્યાઓ પર ભરતી
અમદાવાદ: રાજ્યમાં પોલીસ ભરતીને મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મામલે આજે 14 ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી…
- નેશનલ
India US Trade: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર 500 અબજ ડોલર સુધી પહોચાડવાનો લક્ષ્યાંક
વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા આ વર્ષ સુધીમાં પારસ્પરિક રીતે ફાયદાકારક વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા સહમત થયા છે. આ સાથે બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 500 અબજ અમેરિકન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે, અમેરિકાના…
- રાજકોટ
સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન
રાજકોટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સરકારી વાહન લઈ જવાના મામલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી ગાડી લઈને પહોંચ્યા બાદ આ મુદ્દો રાજનીતિમાં…