- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ…
- ઇન્ટરનેશનલ
પુતિન ઝેલેન્સકી સાથે ચર્ચા કરવા તૈયાર છે; યુદ્ધ વિરામના સંકેત
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના (Russia-Ukraine war) સમાચાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે વાત કરવા તૈયારી બતાવી છે. ક્રેમલિન દ્વારા પુષ્ટિ આપવામાં આવી…
- નેશનલ
મહાકુંભમાં આસ્થાની સામે મુશ્કેલીનો પનો ટૂંકો; પિતા-પુત્રીએ સાયકલ પર 675 કિમીનું અંતર કાપ્યું
નવી દિલ્હી: મહાકુંભની શ્રદ્ધા સામે અનેક મોટી સમસ્યાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે. મહાકુંભ જવામાં જ્યારે ટ્રાફિકની સમસ્યા આવી તો કેટલાક લોકો બોટ દ્વારા 200 કિમીથી વધુ મુસાફરી કરીને પહોંચ્યા, તો કેટલાક સાયકલ દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે. 144 વર્ષ…
- નેશનલ
એફઆઇઆઇનું સેલિંગ માત્ર પ્રોફિટ બુકિંગ: નાણાં પ્રધાન
નિલેશ વાઘેલામુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા થઇ રહેલી વેચવાલી પાછળનું કારણે પ્રોફિટ બુકિંગ હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું છે. નાણાં સચિવે એવા સંકેત આપ્યા હતા કે શેરબજાર બાહ્ય પરિબળોને કારણે વોલેટાઇલ છે અને આ અસ્થિરતા કામચલાઉ છે. નોંધવું રહ્યું કે વર્ષ…
- મહારાષ્ટ્ર
મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો
થાણે: થાણે નજીકના મુંબ્રામાં વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. જોકે મામલો પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલાં કથિત આરોપીનું નિધન થતાં પોલીસે મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે સગીરાની માતાએ નોંધાવેલી…
- અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં 537.21 કરોડ રૂપિયાના વિકાસકાર્યોને મંજૂરી
અમદાવાદ: બજેટ પૂર્વે જ રાજ્ય સરકારે વિકાસકાર્યોની ભેટ આપી છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસકાર્યો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ 537.21 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ચાર…
- આમચી મુંબઈ
વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની સમય રાઈનાની વિનંતી પોલીસે નકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતાને ઉદ્દેશીની કરેલી બીભત્સ ટિપ્પણીને પગલે થયેલા વિવાદ બાદ એફઆઈઆર નોંધનારી સાયબર પોલીસે પૂછપરછ માટે વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની યુટ્યૂબર સમય રાઈનાની વિનંતી ફગાવી દીધી હતી,…
- નેશનલ
જાણો કયારથી શરૂ થશે પવિત્ર Chardham Yatra,નોંધી લો તારીખ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જે મહાશિવરાત્રિના દિવસે આખરી અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધી 52 કરોડને પવિત્ર સ્નાન પણ કર્યું છે. જોકે,આ ઉપરાંત હિંદુ ધર્મમાં જીવન દરમિયાન ચાર ધામ યાત્રાનું…