- નેશનલ
એફઆઇઆઇનું સેલિંગ માત્ર પ્રોફિટ બુકિંગ: નાણાં પ્રધાન
નિલેશ વાઘેલામુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા થઇ રહેલી વેચવાલી પાછળનું કારણે પ્રોફિટ બુકિંગ હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું છે. નાણાં સચિવે એવા સંકેત આપ્યા હતા કે શેરબજાર બાહ્ય પરિબળોને કારણે વોલેટાઇલ છે અને આ અસ્થિરતા કામચલાઉ છે. નોંધવું રહ્યું કે વર્ષ…
- મહારાષ્ટ્ર
મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો
થાણે: થાણે નજીકના મુંબ્રામાં વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. જોકે મામલો પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલાં કથિત આરોપીનું નિધન થતાં પોલીસે મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે સગીરાની માતાએ નોંધાવેલી…
- અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં 537.21 કરોડ રૂપિયાના વિકાસકાર્યોને મંજૂરી
અમદાવાદ: બજેટ પૂર્વે જ રાજ્ય સરકારે વિકાસકાર્યોની ભેટ આપી છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસકાર્યો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ 537.21 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ચાર…
- આમચી મુંબઈ
વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની સમય રાઈનાની વિનંતી પોલીસે નકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતાને ઉદ્દેશીની કરેલી બીભત્સ ટિપ્પણીને પગલે થયેલા વિવાદ બાદ એફઆઈઆર નોંધનારી સાયબર પોલીસે પૂછપરછ માટે વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની યુટ્યૂબર સમય રાઈનાની વિનંતી ફગાવી દીધી હતી,…
- નેશનલ
જાણો કયારથી શરૂ થશે પવિત્ર Chardham Yatra,નોંધી લો તારીખ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જે મહાશિવરાત્રિના દિવસે આખરી અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધી 52 કરોડને પવિત્ર સ્નાન પણ કર્યું છે. જોકે,આ ઉપરાંત હિંદુ ધર્મમાં જીવન દરમિયાન ચાર ધામ યાત્રાનું…
- ભુજ
આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ
ભુજઃ અવનવી જૈવિક વિવિધતા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં જ જોવા મળતા કેરેકલ એટલે કે હેણોતરાની તસવીર ભુજ તાલુકાના ચાડવા રખાલમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા ટ્રેપ કેમેરામાં કેપ્ચર થઇ છે. અત્યંત શરમાળ પ્રકૃતિના આ દુર્લભ પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે…
- નેશનલ
MahaKumbh: મેળા વિસ્તારમાં ફરી આગ ભભૂકી; 1 મહિનામાં 5મી ઘટના
પ્રયાગરાજ: પ્રયાગરાજ (Prayagraj) ખાતે ચાલી રહેલા મહાકુંભમાં (Maha Kumbh) ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મેળાના સેક્ટર 8માં આવેલા એક તંબુમાં આગ લાગી હતી, જેમાં ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય…
- સ્પેશિયલ ફિચર્સ
Aadhar Cardમાં એક જ વખત સુધારી શકશો આ ભૂલો, નહીંતર આજીવન…
ભારતમાં રહેનારા દરેક નાગરિક માટે પેનકાર્ડ, રેશનિંગ કાર્ડ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ એ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજોમાંથી એક છે. આ તમામ દસ્તાવેજોની જરૂરિયાત અનેક સરકારી કામકાજ કે યોજનાનો લાભ લેવા જતી વખતે કરવો પડે છે. પરંતુ આ બધામાં પણ…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: બે જણનાં મોત
નાગપુર: નાગપુર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે બ્લાસ્ટ થતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કાટોલ તહેસીલના કોટવાલબુર્ડી ખાતે એશિયન ફાયરવર્કસમાં બપોરે 1.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આપણ વાંચો: કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,…
- મહારાષ્ટ્ર
કાર્યક્રમમાં રિવોલ્વર લઇ નાચવા બદલ ભાજપના પદાધિકારી સામે ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં બહેનના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાથમાં રિવોલ્વર લઇને નાચવા બદલ ભાજપના પદાધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કલ્યાણના ભાજપના ઓબીસી સેલના વાઇસ-પ્રેસિડન્ટ અને વેપારી ચિંતામણ લોખંડેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોખંડે…