- મહારાષ્ટ્ર
હત્યાના કેસમાં નેપાળના સિક્યોરિટી ગાર્ડને જનમટીપની સજા
મુંબઈઃ થાણેની સેશન્સ કોર્ટે નેપાળના રહેવાસી 48 વર્ષીય સિક્યોરિટી ગાર્ડને 2021માં તેના એક સંબંધીની હત્યા પ્રકરણે જનમટીપની સજા સંભળાવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપી ઇદ્રામોહન ભારમલ બુધાને જનમટીપની સજા સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપી અને પીડિત વ્યક્તિ…
- મનોરંજન
બે વર્ષ જેલમાં રહી ચૂકે છે આ ફેમસ એક્ટ્રેસ, બચ્ચન પરિવાર સાથે છે નજીકનો સંબંધ…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? બચ્ચન પરિવાર સાથે નજીકનો સંબંધ હોય એવી એક્ટ્રેસ બે વર્ષ સુધી જેલમાં રહી ચૂકી છે એ છે કોણ? થોડા ધીરા પડો તમારા માટે અમે અહીં તમને આ આખી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.…
- નેશનલ
યોગી આદિત્યનાથ બીજા દિવસે વિપક્ષો પર વરસ્યા, કહ્યું અકબરના કિલ્લાને જાણનારા સરસ્વતી મહાકૂપથી અજાણ…
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર વિપક્ષને ઘેર્યો હતો. મૌની અમાવસ્યાના રોજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સરકાર…
- Champions Trophy 2025
શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
કરાચીઃ આઠ વર્ષે ફરી રમાઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે જેમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમો છે, પરંતુ એમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ કેમ નથી એવો સવાલ ઘણાને મૂંઝવતો હશે. આ મૂંઝવણ અહીં વિગતવાર…
- સ્પેશિયલ ફિચર્સ
નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…
હેડિંગ વાંચીને તમને પણ એવું થયું હશે કે ભાઈસાબ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિના મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પાસે અખૂટ પૈસો હોવા છતાં પણ દરરોજ ફ્લાઈટમાં બેસીને ઓફિસ જવાની અમીરી તો કદાચ તેમને પોષાય કે કેમ એ એક સવાલ છે, પરંતુ…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે અંતઃ સાઉદી અરેબિયાએ કરી મધ્યસ્થી, પણ
રિયાધ: યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટેનો માર્ગ શોધવા માટે સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આજે રશિયા અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક યોજાઇ હતી. રિયાધના દિરિયાહ પેલેસ ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ…
- મહારાષ્ટ્ર
ભિવંડીમાં કોચિંગ ક્લાસિસમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભિવંડીમાં તીન બત્તી એરિયામાં આવેલા ગુરુદેવે શોપિંગ પ્લાઝામાં બીજા અને ત્રીજા માળા પર આવેલા ખાનગી કલાસિસમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ભિગુરુદેવ શોપિંગ પ્લાઝામાં બીજા અને ત્રીજા માળા પર ખાનગી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં ચાર જવાનનાં મોત, પાંચ ઘાયલ
પેશાવર: પાકિસ્તાનના હિંસાગ્રસ્ત કુર્રમમાં આતંકવાદીઓએ તેમની ટુકડી પર હુમલો કર્યો ત્યારે અર્ધલશ્કરી દળના ચાર જવાનો માર્યા ગયા હતાં અને અન્ય પાંચ ઘાયલ થયા, જ્યાં એક સહાય કાફલાને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સોમવારે મોડી રાત્રે…
- નેશનલ
બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મળી મોટી રાહત, જાણો કોર્ટે શું કહ્યું?
પુણેઃ હિન્દુત્વ વિચારધારા ધરાવતા વી. ડી. સાવરકર પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવાથી વિશેષ અદાલતે કાયમી રાહત આપી હતી. હવે રાહુલ ગાંધીને કોર્ટની કોઇ પણ સુનાવણીમાં હાજર રહેવાની જરૂર નથી. આ…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર, ગુરુવારે બજેટ રજૂ કરાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. વિધાનસભાનું આ છઠ્ઠુ સત્ર છે, જે 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનારી સભાઓની તારીખવાર યાદી…