- નેશનલ
Delhi માં પ્રથમ કેબીનેટ બેઠક પૂર્ણ, મંત્રીઓને વિભાગ ફાળવાયા, લેવાયા આ નિર્ણય
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મોડી સાંજે કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તમામ 6 કેબિનેટ મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે. રેખા ગુપ્તાએ સામાન્ય વહીવટ, સેવાઓ, નાણાં, મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, જમીન અને…
- મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ પછી ગોવામાં ‘છાવા’ કરમુક્ત જાહેર
પણજીઃ મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ સંભાજીના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ‘છાવા‘ ગોવામાં કરમુક્ત કરવાની ગોવા સરકારે જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે સાંજે એક્સ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે છત્રપતિ સંભાજી મહારાજનું…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફીમાં ગુજરાતને ફાઇનલના પ્રવેશનો સુવર્ણ મોકો, પણ મુંબઈ સેમિ હારી શકે
અમદાવાદ/નાગપુરઃ રણજી ટ્રોફીના સેમિ ફાઇનલ રાઉન્ડનો નિર્ણાયક દિવસ આવી ગયો છે. કેરળ સામે ગુજરાતની ટીમ પ્રથમ દાવની સરસાઈ મેળવવાની સાથે ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં છે એમ કહી શકાય, જ્યારે વિદર્ભ સામે મુંબઈના માથે પરાજય તોળાઈ રહ્યો છે. કોઈ ચમત્કાર જ મુંબઈને…
- ભુજ
Kutch માં વાતાવરણ પલટાયુ, નખત્રાણામાં ચોમાસા જેવો માહોલ
ભુજઃ આ વખતે ઉનાળાના વહેલા આગમન વચ્ચે કચ્છના(Kutch)અમુક ભાગોમાં વીતેલા બે દિવસથી વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું. નખત્રાણા તેમજ રણકાંધીના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારે વહેલી સવારે થોડા સમય પૂરતા ઝરમર મેઘ વરસ્યા હતા. હજી આગામી ચાર દિવસ સુધી આ પ્રકારનું વિચિત્ર…
- મહારાષ્ટ્ર
માથેરાનમાં ઇ-રિક્ષાના લાઇસન્સની ફાળવણી મુદ્દે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કાઢી ઝાટકણી
નવી દિલ્હીઃ મુંબઈ નજીક આવેલા હિલ સ્ટેશન માથેરાનમાં ઇ-રિક્ષાના લાઇસન્સની ફાળવણી પરના કાયદા અધિકારના અહેવાલની સત્યતા પર મહારાષ્ટ્ર સરકારે સવાલ ઉઠાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમારા અધિકારીઓ દબાણ હેઠળ હોઇ શકે છે, પરંતુ ન્યાયતંત્રના નહીં. મહારાષ્ટ્ર સરકારના…
- નેશનલ
બાંગ્લાદેશી વિમાનનું નાગપુરમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ, ફ્લાઈટમાં 400 લોકો હતા સવાર
નાગપુરઃ બાંગ્લાદેશી એરલાઈન્સના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. નાગપુર એરપોર્ટ પર વિમાનને ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો કોલ મળ્યા પછી એરપોર્ટ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશી વિમાનમાં ધુમાડો જોવા મળ્યા પછી નાગપુર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું…
- સ્પોર્ટસ
રોહિતનો વધુ એક કીર્તિમાનઃ વન-ડેમાં 11,000 રન બનાવનાર આટલામો ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો
દુબઈઃ કૅપ્ટન રોહિત શર્માએ આજે બાંગ્લાદેશના મિડલ-ઑર્ડરના બૅટર જાકર અલીને શૂન્ય પર જીવતદાન આપ્યું જેને પગલે બાંગ્લાદેશની ટીમ 35/5ની શરમજનક સ્થિતિમાંથી બહાર આવીને 228/10ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું અને ત્યાર પછી રોહિતે 41 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ…
- નેશનલ
લઘુમતીઓ પર હુમલા અંગે ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ના પ્રમુખે આપ્યું શરમજનક નિવેદન, અતિશયોક્તિપૂર્ણ રજૂ કર્યાં
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સરહદ સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શેખ હસીના સરકારના પતન પછી ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના વડા મેજર જનરલ મોહમ્મદ…
- મહારાષ્ટ્ર
કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા
મુંબઈઃ મહારાષ્ટ્રના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય સુરેશ ધસે આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રધાન ધનંજય મુંડેને નિશાન પર લીધા હતા. મુંડે જ્યારે કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે રાજીનામું…
- અમદાવાદ
Gujarat માં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના વહીવટી માળખા વ્યાપક સમીક્ષા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં…