- નેશનલ
આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં ન્હાવા પડેલા 12 યુવકમાંથી પાંચ યુવક ડૂબ્યા
તાડિપુડી (આંધ્ર પ્રદેશ): આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં બુધવારે સવારે ન્હાવા પડેલા 12 લોકોના એક ગ્રુપમાંથી પાંચ લોકો ગોદાવરી નદીમાં ડૂબી ગયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યે…
- નેશનલ
.. તો શું ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની નિકટતાને લીધે Elon Musk નાગરિકતા ગુમાવશે, કેનેડામાં આક્રોશ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇલોન મસ્કની(Elon Musk)નિકટતા તેમને નુકશાન પહોંચાડી શકે તેમ છે. હાલમાં અમેરિકા કેનેડાથી ખરીદાતી તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. જેના પગલે હવે ઇલોન મસ્ક કેનેડામાં નારાજગીનો…
- Champions Trophy 2025
ભારતે પાકિસ્તાનની ટીમને બહાર બોલાવી અને ચીંથરેહાલ કરીને પાછી મોકલી!ઃ હજી પણ ટીકાનો વરસાદ ચાલુ છે
લાહોર/કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે અને એ સ્થિતિમાં આવતી કાલે એણે ઘરઆંગણે (રાવલપિંડીમાં) બાંગ્લાદેશ સામે પોતપોતાની છેલ્લી લીગ મૅચ જીતીને નાક બચાવવા પર બધુ ધ્યાન આપવાનું છે. ન્યૂ ઝીલૅન્ડ અને ભારત સામે અનુક્રમે કરાચીમાં અને દુબઈમાં નાક…
- અમદાવાદ
Ahmedabad માં અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત, પાંચ ઘાયલ
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)આજે બે સ્થળોએ સર્જાયેલી અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજયા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.જેમાં પ્રથમ ઘટના શહેરના હેબતપુરમાં ઘટી હતી. જેમાં હેબતપુર ઓવરબ્રીજ પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રકની પાછળ કાર ઘૂસી…
- સ્પેશિયલ ફિચર્સ
પાકિસ્તાનનું નામકરણ કોણે કર્યું, જાણો છો? નામ જાણીને ચોંકી ઉઠશો…
જ્યારે પણ ભારતના પડોસી દેશની વાત આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં નામ આવે પાકિસ્તાન અને બીજું નામ ચીનનું. આ બંને દેશ સાથે ભારતના સંબંધો ખાસ કંઈ સારા શકાય એવા નથી કારણ કે ભારતને હેરાન કરવાનો એક પણ મોકો છોડતા નથી.…
- સુરત
સુરતઃ શિવશકિત માર્કેટમાં સતત બીજા દિવસે લાગી આગ, કરોડો રૂપિયાનું નુકસાન
સુરતઃ શહેરની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગે વિકારળ રૂપ ધારણ કર્યું છે. સાત કલાકથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કાબુમાં નથી આવી રહી. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (26-02-25): આજે મહાશિવરાત્રિ પર આ ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ, જુઓ શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે કોઈ પણ પ્રકારના પોલિટિક્સમાં સામેલ થતાં…
- અમદાવાદ
આવતીકાલે ‘અમદાવાદ’નો સ્થાપના દિવસઃ ભદ્રકાળી માતાજી સવારે નીકળશે નગરયાત્રાએ
અમદાવાદઃ 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો(Ahmedabad)સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે…
- મહારાષ્ટ્ર
પવારના ‘પ્રિય’ જયંત પાટીલની બાવનકુળે સાથે મુલાકાત:
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મોટા રાજકીય ઘટનાક્રમો આકાર લઈ થઈ રહ્યા છે. શરદ પવારની એનસીપીના નેતા જયંત પાટિલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ બધા વચ્ચે હવે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને જયંત પાટીલ મળ્યા…