- નેશનલ
પંજાબમાં ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ સરકારની મોટી કાર્યવાહી; 12 હજાર પોલીસકર્મી, 750 જેટલા સ્થળોએ દરોડા
ચંદીગઢ: પંજાબમાં ડ્રગ માફિયાઓ સામે રાજ્ય સરકારે (Punjab Government) મોટી પોલીસ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. ભગવંત માન સરકારે રાજ્યમાં ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ…’ (War on Drugs) અભિયાનનો પ્રારંભ કર્યો છે. તે અંતર્ગત પોલીસે શનિવારે 750 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ અંતર્ગત,…
- ઇન્ટરનેશનલ
Russia Ukrain War: વ્હાઇટ હાઉસમાંથી હડધૂત થઇ નીકળેલા ઝેલેન્સકી પાસે બે વિકલ્પ, જાણો વિગતે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukrain War)સમાપ્ત કરવા મધ્યસ્થી કરી રહ્યા છે. તેવા સમયે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત ચર્ચાનો વિષય બની રહી છે.…
- મહાકુંભ 2025
મહાકુંભની પૂર્ણાહૂતિ બાદ કંઈક આવી થઈ ગઈ છે પ્રયાગરાજની હાલત…
45 દિવસ સુધી માનવમહેરામણથી ઊભરાઈ પ્રયાગરાજની રૌનક અને શાનો-શૌકત તો આપણે બધાએ જોઈ લીધી. 144 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આ ભવ્ય મહાકુંભનું આયોજન કરાયું હતું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભમાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે…
- Champions Trophy 2025
Champions Trophy: ઇંગ્લેન્ડની ક્રિકેટમાં ધમાલ, બટલરે કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું
કરાંચીઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈંગ્લેન્ડની ટીમ સતત બે મેચ હાર્યા બાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન જોસ બટલરે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે.…
- મહારાષ્ટ્ર
થાણેમાં પોડ ટેક્સીનું ટ્રાયલ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓટોમેટેડ પોડ ટેક્સી સિસ્ટમને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના ભાગરૂપે ઘોડબંદર રોડ પર આવેલા ભાયંદર પાડા મેટ્રો સ્ટેશનથી થાણેના વિહંગ હિલ્સ સર્કલ સુધી પ્રાયોગિક ધોરણે દોડાવવામાં આવશે, એમ રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે કહ્યું હતું. વાહનોની વધી…
- નેશનલ
સંભલમાં જામા મસ્જિદની સફાઇ કરવાનો એએસઆઇને હાઇ કોર્ટનો આદેશ
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇ કોર્ટે આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ને સંભલમાં જામા મસ્જિદના પરિસરની સફાઇ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ મસ્જિદને વ્હાઇટવોશ કરવાનો આદેશ પસાર કર્યો નહોતો. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે આ આદેશ જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા રમઝાન પહેલા મસ્જિદને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર: ફડણવીસ-શિંદેના મતભેદ, પ્રધાનોના વિવાદ પર સરકારને ઘેરશે મહાવિકાસ આઘાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું સોમવારથી ચાલુ થઈ રહેલું બજેટ સત્ર અધિવેશન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેના મતભેદોના અહેવાલો વચ્ચે તોફાની બની રહે એવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી વિવાદમાં સપડાયેલા…
- આમચી મુંબઈ
ઘાટકોપર અને કુર્લાવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, હજુ આટલા દિવસ સંભાળીને પાણી વાપરજો નહીં તો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિલિંદ નગર, પવઈમાં ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં આજે સાંજે અચાનક મોટું ગળતર જણાઈ આવ્યું હતું, તેને કારણે ઘાટકોપર જળાશયને થનારો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામને…
- સ્પેશિયલ ફિચર્સ
અહો આશ્ચર્યમ્ઃ ભારતના આ રાજ્યમાં એક લીંબુ વેચાયું 13,000 રુપિયામાં, જાણો કારણ?
નવી દિલ્હી : તમિલનાડુમાં(Tamilnadu)થયેલી લીંબુની હરાજીએ લોકોમાં આશ્ચર્ય ઉપજાવ્યું છે. જેમાં તમિલનાડુના ઇરોડના જિલ્લામાં એક લીંબુની 13 હજાર રૂપિયામાં હરાજી થઇ હતી. આ લીંબુનો ઉપયોગ ઇરોડના એક ગામના મંદિરમાં ધાર્મિક વિધિમાં થયો હતો. મંદિર સત્તાવાળાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ યોજાયેલી…