- રાશિફળ
પાપી ગ્રહ કેતુ કરશે સિંહ રાશિમાં ગોચર, સોનાની જેમ ચમકી ઉઠશે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કેતુને છાયાગ્રહ એટલે પાપી ગ્રહ માનવામાં આવે છે અને તે 18 મહિના બાદ ગોચર કરે છે. હવે 18 મહિના બાદ કેતુ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. કેતુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે અને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આજે અવકાશમાં જોવા મળશે અદ્ભૂત નજારો, ચૂકી ગયા તો પછી…
આજે 28મી ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડેની સાંજ ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વની રહેશે, કારણ કે આ દિવસે અવકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. જી હા, આજે સાંજે આકાશમાં એક સાથે સાત ગ્રહોની પરેડ જોવા મળશે, જે એક અદ્ભૂત સંયોગ છે…
- રાશિફળ
આજનું રાશિફળ (28-02-25): આ ચાર રાશિના જાતકોની આવકમાં થશે આજે વૃદ્ધિ, નોકરીમાં પણ થશે પ્રમોશન…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કોઈ પણ કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી વાણીમાં રહેલી મિઠાશ જ તમારા માન-સન્માનમાં વૃદ્ધિ રહેશે. સમાજસેવાના કામમાં આજે ઉત્સાહથી ભાગ લેશો. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે બહાર જઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાના સૌથી ગરીબ દેશ, ભારત અને પાકિસ્તાનની શું છે સ્થિતિ?
વર્લ્ડ બેંક (World Bank) દ્વારા દર વર્ષે સૌથી અમીર અને સૌથી ગરીબ દેશોની યાદી બહાર પાડવામાં આવે છે. હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા જીડીપીના આધારે સૌથી અમીર અને સૌથી ગરીબ દેશોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારત અને તેના…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં શનિ-રવિના રહેશે વિશેષ બ્લોક, જાણો કયા કોરિડોરમાં થશે અસર?
મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે મોનોપોલના સ્થળાંતર/ડાઇવર્ઝન/ઊંચાઈ વધારવા માટે શનિવાર અને રવિવારે એટલે કે પહેલી અને બીજી માર્ચ 2025ના બ્લોક રહેશે. આ બ્લોક એટલે કે પહેલી માર્ચના સવારે 10.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી અને બીજી માર્ચના…
- ગાંધીનગર
ગુજરાતમાં એસસી-એસટી-ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો દાવો
ગાંધીનગરઃ ગુજરાત સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજોને બજેટ ફાળવણીમાં સતત અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને પછાતના પછાત જ રહે તેવી રીતે શાસન કરી રહી હોવાનું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધતા…
- નેશનલ
દિલ્હી-એનસીઆરમાં ઈડીની કાર્યવાહીઃ છેતરપિંડીના કિસ્સામાં જાણીતા બિલ્ડર્સની સામે એક્શન
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી-NCRમાં મોટી કાર્યવાહી કરી છે. ડબલ્યુટીસી બિલ્ડર ગ્રુપ અને સહિત અન્ય જાણીતા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ED દ્વારા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને લખનઊ સહિત લગભગ 12 સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. આ…
- મહારાષ્ટ્ર
ખેતર માટે પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંક્યો
લાતુર: પૂર્વજોનું ખેતર નામ પર ટ્રાન્સફર કરાનો ઇનકાર કરનારી માતાની કુહાડીથી હત્યા કરનારા પુત્રને પોલીસે પકડી પાડ્યો હતો. લાતુરમાં બનેલી ઘટનામાં માતા અકસ્માતે મૃત્યુ પામી હોવાનું દર્શાવવા આરોપી પુત્રએ તેના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંક્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની…
- આમચી મુંબઈ
કૅન્સરના ઉપચાર માટેના રિસર્ચને બહાને મહિલાએ નવ કરોડ રૂપિયા પડાવ્યા
મુંબઈ: ડૉક્ટરના સ્વાંગમાં મહિલાએ કૅન્સરની સારવાર માટેના ક્લિનિકલ રિસર્ચમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 9.68 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંધેરીમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે આ મામલે આરોપી શહનિલા અહતિશામ સૈયદ વિરુદ્ધ મંગળવારે ગુનો…
- મહારાષ્ટ્ર
પુણે બળાત્કાર કેસ: પરિવહન પ્રધાને 15 એપ્રિલ સુધીમાં ડેપોનું સેફ્ટી ઓડિટ અને ભંગાર બસોના નિકાલનો આદેશ આપ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેના સ્વારગેટ ડેપોમાં રાજ્ય પરિવહનની બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ની બસો અને ડેપોમાં સુરક્ષા વધારવા માટે અનેક પગલાંની જાહેરાત…