- સુરેન્દ્રનગર
મુખ્ય પ્રધાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારશે. તેમની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન, ખાતે સવારે ૧૦.૩૦…
- આમચી મુંબઈ
થાણેમાં ટોરેસ કૌભાંડ અત્યાર સુધી 11 કરોડ પર પહોંચ્યું:
થાણે: થાણે પોલીસે કરોડો રૂપિયાના ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાણાં ગુમાવનારા રોકાણકારોને આગળ આવીને તેમની ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે. થાણે પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ) ટોરેસ કૌભાંડની તપાસ કરી રહી છે, જે જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યું હતું. મુંબઈ સહિત અન્ય શહેરોમાં…
- અમદાવાદ
BSF IGનો ધડાકો: પાકિસ્તાને ગુજરાત સરહદે ટેન્કો તૈનાત કરી હતી, 600થી વધુ ડ્રોન મોકલ્યા!
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ગુજરાત સહિત દેશના બોર્ડર વિસ્તારોને ડ્રોનથી નિશાન બનાવવાની કોશિશ કરી હતી. સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. આ દરમિયાન બીએસએફના આઈજી અભિષેક પાઠકે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પાકિસ્તાને…
- અમદાવાદ
અમદાવાદીઓ સાચવજોઃ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ છે મહાનગરમાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં એક નવજાતન શિશુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય સુરતમાં ચાર કેસ, રાજકોટમાં આઠ તેમજ જામનગરમાં એક કેસ પોઝિટિવ…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું નામ ડી બી પાટિલના નામ પર નહીં રાખવામાં આવે તો ‘અસંતોષનો વિસ્ફોટ’ થશે: સમિતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન આ વર્ષના અંતમાં શરૂ થવાની ધારણા છે, ત્યારે શુક્રવારે એક સર્વપક્ષી એક્શન કમિટીએ એરપોર્ટનું નામ દિવંગત નેતા ડી. બી. પાટિલના નામ પરથી રાખવાની માગણી પર ભાર મૂક્યો હતો અને જો તે પૂર્ણ…
- રાશિફળ
સાતમી જૂનથી બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, શુક્ર અને શનિ બનાવશે માલામાલ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને એમાં પણ શુક્ર અને શનિનું તો વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. શનિ દેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે તો…
- મનોરંજન
મને Amitabh Bachchan પર દયા આવે છે, પોતાની ઈમેજનો જ… જાણો કોણે કહ્યું આવું
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો અને કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે કે ભાઈ આખરે એવું તે કોણ છે કે જેમને બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દયા આવે છે? વિતેલાં જમાનાની દિગ્ગજ અભિનેત્રી મૌસમી ચેટ્ટર્જીએ…
- અમદાવાદ
કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ જામશેઃ શંકર સિંહ વાઘેલાની પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા
અમદાવાદઃ ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આ સીટ જીતવા ભાજપ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા બંને સીટ પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા, જ્યારે ભાજપ અને કોંગ્રેસ ટૂંક…
- IPL 2025
સ્ટોઇનિસ આઉટ થતાં જ ગર્લફ્રેન્ડ સારા અપશબ્દ બોલી?
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમે આખી ટૂર્નામેન્ટમાં સારી બૅટિંગ કરી અને લીગ રાઉન્ડને અંતે નંબર-વન પર રહ્યું, પણ ગુરુવારે આ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામેની મૅચમાં સાવ પાણીમાં બેસી ગઈ અને બૅટિંગ મળ્યા બાદ…