- મહારાષ્ટ્ર

ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી અંગે આઝમીના રાજીનામાની માગણી સાથે વિધાનમંડળના બંને ગૃહોમાં ભારે ધમાલ: ગૃહની કાર્યવાહી ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમી દ્વારા મોગલ શાસક ઔરંગઝેબની કરવામાં આવેલી પ્રશંસાને મુદ્દો બનાવીને વિધાન મંડળના બંને ગૃહોમાં મંગળવારે ભારે ધમાલ જોવા મળી હતી. સત્તાધારી મહાયુતિના સભ્યોએ આઝમીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની અને તેમના પર દેશદ્રોહનો…
- નેશનલ

સીએમ યોગીએ કહ્યું Mahakumbh એ આસ્થાને આર્થિક પ્રગતિ સાથે જોડી, અયોધ્યા અને કાશી બંનેને ફાયદો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના(Mahakumbh 2025)સફળ આયોજન અને વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભે આસ્થાને આર્થિક વિકાસ સાથે જોડી છે. અયોધ્યા અને કાશી બંનેને મહાકુંભથી ફાયદો થયો છે.…
- Champions Trophy 2025

રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ ભારતના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માને જાડિયો' કહીને તેને વજન ઘટાડવાની સલાહ આપવાની સાથે તેની ફિટનેસ પર વિવાદ ઊભો કરનાર કૉન્ગે્રસનાં પ્રવક્તા શમા મોહમ્મદની ટિપ્પણીનો રોહિતના ભૂતપૂર્વ સાથી ખેલાડી અને ભારતના…
- Champions Trophy 2025

ટ્રેવિસ હેડને વરુણ વહેલો આઉટ કરી શકે…ગાવસકરની આગાહી સાચી પડી
દુબઈઃ દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી, પરંતુ શરૂઆતમાં જ કાંગારુંઓની અમુક યોજના ઊંધી વળી ગઈ, કારણકે ત્રીજી જ ઓવરમાં પેસ બોલર મોહમ્મદ શમીએ 21 વર્ષની ઉંમરના અને ત્રણ જ વન-ડેના અનુભવી સ્પિન-ઑલરાઉન્ડર…
- નેશનલ

કોઈને ‘મિયાં-તિયાં’ કે પાકિસ્તાની કહેવું એ ગુનો ગણાય નહીં; સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ધાર્મિક લાગણીઓ દુભાવવાના કેસને રદ કરતા મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કોઈને ‘મિયાં-તિયાં’ કે ‘પાકિસ્તાની’ કહેવું ખોટું અને વાંધાજનક હોઈ શકે છે, પરંતુ તેને ગુનો ન ગણી શકાય. કોર્ટે 80 વર્ષના એક વૃદ્ધ…
- નેશનલ

Bangaladesh માં કોણ કરી રહ્યું છે ફરીથી સરકાર ઉથલાવવાનું ષડયંત્ર, મુહમ્મદ યુનુસે કર્યો દાવો
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangaladesh)ગત વર્ષે શેખ હસીના સરકારના પતન પછી દેશમાં સતત અસ્થિરતા ચાલી રહી છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. તેવા સમયે ગયા વર્ષે સત્તા સંભાળનારા મુહમ્મદ યુનુસે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે…
- મહારાષ્ટ્ર

અબુ આઝમી દેશદ્રોહી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને દેશદ્રોહી ગણાવ્યા હતા અને 17મી સદીના મોગલ શાસક ઔરંગઝેબને સારા વહીવટકર્તા ગણાવવા બદલ તેમની ઝાટકણી કાઢતાં માફી માગે એવી માગણી કરી હતી. મુંબઈમાં વિધાન ભવન…
- નેશનલ

ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો મોટો ખુલાસો, અયોધ્યામાં Ram mandir ઉડાવવાનું હતું ષડયંત્ર
નવી દિલ્હી : ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને(Ram mandir)ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેની બાદ ગભરાટનો માહોલ સર્જાયો છે. ગુજરાત એટીએસ અને પલવલ…
- નેશનલ

PM Modi એ અમીર ખુસરોની પ્રશંસા કરી એક તીરથી ચાર નિશાન તાક્યા, જાણો વિગતે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)નવી દિલ્હીમાં શુક્રવારે જહાં-એ-ખુસરો ના 25મા સંસ્કરણમાં હાજરી આપી હતી. મોદીએ અહીં સૂફી પરંપરા અને 13મી સદીના સૂફી સંગીતકાર અને લેખક અમીર ખુસરોની પ્રશંસા કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા. અનેક ગર્ભિત સંદેશાઓ આ પૂર્વે…









