- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારુઓને હરાવવામાં ટીમ ઈન્ડિયા કેમ સફળ રહી, જીતના કારણો જાણી લો!
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની (champions trohphy 2025) પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને વટભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ભારતે 2023 વન ડે વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હારનો પણ બદલો લીધો હતો. ભારતની જીતના…
- અમદાવાદ
Gujarat બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન, વર્ષ 2024માં દેશ-વિદેશના આટલા પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પ્રવાસન ક્ષેત્રનો સતત વિકાસ થઇ રહ્યો છે. જેના લીધે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. જેમાં વિધાનસભા ગૃહમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આપેલી માહિતી મુજબ વર્ષ 2024માં દેશ-વિદેશના 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં નથી કરી રહ્યા ને આ ભૂલો? Madhuri Dixitના પતિએ જણાવી સાચી રીત…
આજકાલ વજન ઘટાડવા માટે લોકો જાત-જાતના નુસખાઓ અપનાવતા હોય છે અને એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ઈન્ટમિટેન્ટ ફાસ્ટિંગ સૌથી વધુ ચલણમાં છે. આ ફાસ્ટિંગને અપનાવવાની બે અલગ અલગ પેટર્ન છે. એક જેમાં 16 કલાક ફાસ્ટિંગ કરવું અને 8 કલાકમાં જ…
આખરે વિવાદાસ્પદ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું: ફડણવીસે સોમવારે રાતે આપ્યું હતું અલ્ટિમેટમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે અપેક્ષા મુજબ રાજ્યના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું હતું. મળતી માહિતી મુજબ સોમવારે રાતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બંગલે થયેલી બેઠકમાં ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યા બાદ આ રાજીનામાની…
- નેશનલ
અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા
નાગરકર્નૂલ (તેલંગણા): શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) પ્રોજેક્ટની આંશિક રીતે તૂટી ગયેલી ટનલની અંદર બચાવ કામગીરી મંગળવારે અકસ્માતના 11મા દિવસે પણ ઝડપી ગતિએ યથાવત રહી હતી. અધિકારીઓને વિશ્વાસ છે કે ક્ષતિગ્રસ્ત ‘કન્વેયર બેલ્ટ’ આજે કાર્યરત થઈ જશે. એક અધિકારીએ જણાવ્યું…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં ૪.૪૦ કરોડ પ્રવાસીએ લીધી મુલાકાત
જમ્મુ: છેલ્લા બે વર્ષમાં ૧.૧૦ લાખ વિદેશીઓ સહિત ૪.૪૦ કરોડથી વધુ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી, એમ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું અને આ ક્ષેત્રમાં રોજગારી પેદા કરવા ક્ષેત્રની સંભાવના પર ભાર મૂક્યો હતો. ઓમર…
- નેશનલ
ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન પૂર્વે પંજાબ પોલીસે ખેડૂત નેતાઓના ઘરે પાડ્યા ‘દરોડા’: સંયુક્ત કિસાન મોરચાનો દાવો
ચંદીગઢઃ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસે મંગળવારે વહેલી સવારે પંજાબમાં ઘણા ખેડૂત નેતાઓના નિવાસસ્થાનો પર “દરોડા” પાડ્યા હતા અને 5 માર્ચે ચંડીગઢમાં વિરોધ પ્રદર્શનના તેમના આહવાન અગાઉ તેમની “અટકાયત” કરવામાં આવી હતી. જોકે સંયુક્ત…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી અંગે આઝમીના રાજીનામાની માગણી સાથે વિધાનમંડળના બંને ગૃહોમાં ભારે ધમાલ: ગૃહની કાર્યવાહી ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમી દ્વારા મોગલ શાસક ઔરંગઝેબની કરવામાં આવેલી પ્રશંસાને મુદ્દો બનાવીને વિધાન મંડળના બંને ગૃહોમાં મંગળવારે ભારે ધમાલ જોવા મળી હતી. સત્તાધારી મહાયુતિના સભ્યોએ આઝમીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની અને તેમના પર દેશદ્રોહનો…