- નેશનલ
કોઈને ‘મિયાં-તિયાં’ કે પાકિસ્તાની કહેવું એ ગુનો ગણાય નહીં; સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ધાર્મિક લાગણીઓ દુભાવવાના કેસને રદ કરતા મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કોઈને ‘મિયાં-તિયાં’ કે ‘પાકિસ્તાની’ કહેવું ખોટું અને વાંધાજનક હોઈ શકે છે, પરંતુ તેને ગુનો ન ગણી શકાય. કોર્ટે 80 વર્ષના એક વૃદ્ધ…
- નેશનલ
Bangaladesh માં કોણ કરી રહ્યું છે ફરીથી સરકાર ઉથલાવવાનું ષડયંત્ર, મુહમ્મદ યુનુસે કર્યો દાવો
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangaladesh)ગત વર્ષે શેખ હસીના સરકારના પતન પછી દેશમાં સતત અસ્થિરતા ચાલી રહી છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. તેવા સમયે ગયા વર્ષે સત્તા સંભાળનારા મુહમ્મદ યુનુસે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે…
- મહારાષ્ટ્ર
અબુ આઝમી દેશદ્રોહી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને દેશદ્રોહી ગણાવ્યા હતા અને 17મી સદીના મોગલ શાસક ઔરંગઝેબને સારા વહીવટકર્તા ગણાવવા બદલ તેમની ઝાટકણી કાઢતાં માફી માગે એવી માગણી કરી હતી. મુંબઈમાં વિધાન ભવન…
- નેશનલ
ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો મોટો ખુલાસો, અયોધ્યામાં Ram mandir ઉડાવવાનું હતું ષડયંત્ર
નવી દિલ્હી : ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને(Ram mandir)ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેની બાદ ગભરાટનો માહોલ સર્જાયો છે. ગુજરાત એટીએસ અને પલવલ…
- નેશનલ
PM Modi એ અમીર ખુસરોની પ્રશંસા કરી એક તીરથી ચાર નિશાન તાક્યા, જાણો વિગતે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)નવી દિલ્હીમાં શુક્રવારે જહાં-એ-ખુસરો ના 25મા સંસ્કરણમાં હાજરી આપી હતી. મોદીએ અહીં સૂફી પરંપરા અને 13મી સદીના સૂફી સંગીતકાર અને લેખક અમીર ખુસરોની પ્રશંસા કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા. અનેક ગર્ભિત સંદેશાઓ આ પૂર્વે…
- મહારાષ્ટ્ર
દેશમાં સીધા વિદેશી રોકાણ માટે મહારાષ્ટ્ર પસંદગીનું રાજ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) માટે એક પસંદગીનું સ્થળ છે અને દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 14 ટકાથી વધુ ફાળો આપે છે. રાજ્યપાલે બજેટ સત્રના પહેલા દિવસે રાજ્ય વિધાનસભાના…
- ગાંધીનગર
ગુજરાતમાં ગયા વર્ષે 10.96 લાખ પરિવારને મળ્યાં વીજ જોડાણો
ગાંધીનગર: રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની કામગીરી અને વીજ માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. વર્ષ 2024 સુધીમાં 10,96,581 જેટલા…
- મહારાષ્ટ્ર
લૂંટારાઓએ કરેલા હુમલામાં ડીસીપી, એપીઆઇ ઘાયલ: ડીસીપીએ વળતા જવાબમાં રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં લૂંટારુ ઘવાયો
પુણે: લૂંટના ગુનામાં સંડોવાયેલા લૂંટારાઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેમણે હુમલો કર્યો હતો, જેમાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. એક લૂંટારુએ ડીસીપી પર કોયતાથી હુમલો કર્યો હતો. આથી વળતા જવાબમાં…
- મહારાષ્ટ્ર
શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને ગાળો ભાંડી, તેમનાં સંતાનોની કરી મારપીટ: મહિલા વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લામાં પાળેલા શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને જાતિવાદી અપશબ્દો કહ્યા બાદ તેમનાં સંતાનોની મારપીટ કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. કેટલીક મહિલાઓ શુક્રવારે આરોપી પાસે ગઇ હતી અને ફરિયાદ કરી હતી કે તેનો શ્વાન શહાપુરમાં તેમના…