- મનોરંજન
બોલ્ડનેસથી ચર્ચામાં રહેતી આ બોલિવુડ એક્ટ્રેસ સંજય દત્ત સામે જાય છે સલવાર સુટમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો
મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ તેની બોલ્ડનેસને લઈ ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ બોલિવુડમાં એક એવા અભિનેતા છે, જેની સામે એક્ટ્રેસને વેસ્ટર્ન વિયર, શોર્ટ્સ કે ટૂંકા કપડાં પહેરવાની બિલકુલ મંજૂરી નથી. આ વાતનો ખુલાસો ખુદ અમીષા પટેલે કર્યો છે. અભિનેત્રીએ…
- મહારાષ્ટ્ર
બીમારી રોકવા માટે જળપ્રદૂષણ રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર નીતિ તૈયાર કરશે: પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન પ્રકાશ આબિટકરે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જળ પ્રદૂષણને રોકવા માટેે નીતિ તૈયાર કરી રહી છે, જેથી પાણીને કારણે થનારા રોગને રોકી શકાય. તેમણે કહ્યું હતું કે સરકારે મહાત્મા જ્યોતિબા ફૂલે જન…
- મહારાષ્ટ્ર
અબુ આઝમીને સસ્પેન્ડ કર્યા પછી ચંદ્રકાંત પાટીલ અને બેન્ચના સભ્યોએ શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીને આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદેથી ચાલુ સત્રના અંત સુધી ઔરંગઝેબની પ્રશંસા કરનારા તેમના નિવેદનને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાનું બજેટસત્ર 26 માર્ચે પૂરું થશે. રાજ્યના પ્રધાન ચંદ્રકાંત પાટીલે બુધવારે ગૃહમાં…
- નેશનલ
US Tariff War:અમેરિકન ટેરિફ પર જસ્ટિન ટ્રુડોનો મોટું નિવેદન, કહ્યું પુતિનને ખુશ કરવા માંગે છે ટ્રમ્પ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેરિફ વોરનો(US Tariff War) વ્યાપ અનેક દેશો સુધી પહોંચી રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારત, ચીન, બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી યુએસમાં આયાત થતા ઉત્પાદનો પર રેસીપ્રોકલ…
- ગાંધીનગર
ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ ગરીબો માટે બની આશીર્વાદઃ 3.72 કરોડ લોકોએ લીધો લાભ
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડા પ્રધાને અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી,…
- નેશનલ
Good News: કેદારનાથમાં રોપ-વેનું સપનું થશે સાકાર, 36 મિનિટમાં થશે યાત્રા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેદારાનાથ અને હેમકુંડ સાહિબ રોપ-વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આજે નેશનલ રોપવે કાર્યક્રમ અન્વયે ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધી (12.9 કિલોમીટર) અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી (12.4 કિલોમીટર રોપવે યોજનાને મંજૂરી આપી છે.…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારુઓને હરાવવામાં ટીમ ઈન્ડિયા કેમ સફળ રહી, જીતના કારણો જાણી લો!
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની (champions trohphy 2025) પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને વટભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ભારતે 2023 વન ડે વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હારનો પણ બદલો લીધો હતો. ભારતની જીતના…
- અમદાવાદ
Gujarat બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન, વર્ષ 2024માં દેશ-વિદેશના આટલા પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પ્રવાસન ક્ષેત્રનો સતત વિકાસ થઇ રહ્યો છે. જેના લીધે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. જેમાં વિધાનસભા ગૃહમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આપેલી માહિતી મુજબ વર્ષ 2024માં દેશ-વિદેશના 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં નથી કરી રહ્યા ને આ ભૂલો? Madhuri Dixitના પતિએ જણાવી સાચી રીત…
આજકાલ વજન ઘટાડવા માટે લોકો જાત-જાતના નુસખાઓ અપનાવતા હોય છે અને એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ઈન્ટમિટેન્ટ ફાસ્ટિંગ સૌથી વધુ ચલણમાં છે. આ ફાસ્ટિંગને અપનાવવાની બે અલગ અલગ પેટર્ન છે. એક જેમાં 16 કલાક ફાસ્ટિંગ કરવું અને 8 કલાકમાં જ…