- સ્પેશિયલ ફિચર્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
2024માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચામાં રહ્યા હતા અને હવે 2025માં દેશના જાણીતા કવિ, કથાવાચક ડો. કુમાર વિશ્વાસની દીકરી અગ્રતા શર્માના લગ્ન ટ્રેન્ડમાં રહ્યા છે. અગ્રતાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં સંપન્ન થયા. ત્રણ…
- આમચી મુંબઈ
કાંદિવલીના 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને પાલિકાની નોટિસ
મુંબઈ: કાંદિવલીમાં આવેલા 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને તોડી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આટલા જૂના મંદિરને નોટિસ આપવાનું કારણ શું છે? સુધરાઈએ કોઈપણ ચર્ચા કે બેઠક વિના મંદિર સામે કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ, એમ જણાવતાં…
- ગાંધીનગર
ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો
ગાંધીનગર: માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં ઘટી રહેલા ભૂગર્ભજળની સ્થિતિ એક મોટી સમસ્યા છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશ માટે ભૂગર્ભજળ એક અમૂલ્ય સંસાધન છે, પણ ઘટતા ભૂગર્ભજળ દેશ માટે મોટી સમસ્યાનો નિર્દેશ કરે છે. હકીકતમાં ભૂગર્ભ જળ પર…
- Uncategorized
PM મોદીનો નવસારીનો કાર્યક્રમ બનશે ‘ઐતિહાસિક’: તમામ જવાબદારી મહિલા અધિકારીઓનાં શિરે
અમદાવાદ: આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં નવસારીના વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે દોઢ લાખથી વધુ મહિલા ભાગ લેશે. ત્યારે આ કાર્યક્રમ ઘણો વિશિષ્ટ બની રહેશે છે, કારણ…
- આમચી મુંબઈ
સન્માનઃ મધ્ય રેલવેએ બે ‘વોર હીરો’ના નામ લોકોમોટિવને આપ્યા
મુંબઈઃ રેલવે ઇલેક્ટ્રિફિકેશનની શતાબ્દી નિમિત્તે મધ્ય રેલવેએ બે પ્રતિષ્ઠિત વોર હીરો (યુદ્ધ નાયકો)ના નામ તેમની હયાતીમાં જ બે લોકોમોટિવને આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. શૌર્ય ચક્રથી પુરસ્કૃત સુબેદાર મેજર શિવાજી કૃષ્ણ ઘાડગે અશોક ચક્રથી…
- નેશનલ
અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી
નવી દિલ્હી: ગયા મહિને અમેરિકાથી ભારતમાં ક્રૂડ ઓઇલની (crude oil) નિકાસ બે વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. રશિયન તેલ ઉત્પાદકો અને ટેન્કરો પર અમેરિકાના પ્રતિબંધો પછી ભારત વૈકલ્પિક સપ્લાયર્સની શોધ કરી રહ્યું હતું. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના (Kpler) આંકડાઓ અનુસાર,…
- અમદાવાદ
સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન
અમદાવાદ: હાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી દ્વારા વિરપુરના સંત જલારામ બાપા પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચામાં છે. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને જ્ઞાનવત્સલ સ્વામીને પણ 24 કલાકમાં વિરપુર આવીને માફી માગવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સ્વામીએ…
- મહારાષ્ટ્ર
ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસના નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. દરમિયાન ભૈયાજી જોશીએ ગુરવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે (બુધવારે) ઘાટકોપર મુંબઈમાં આપેલા તેમના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવામાં…