- રાશિફળ
આજનું રાશિફળ (06-05-25): જાણી લો મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો હશે દિવસ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહેશે. આ રાશિના જાતકોને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. આજે તમે તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. માતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો…
- નેશનલ
દેશની સૌથી મોટી બેંક RBI અને સુરક્ષિત બેંક SBIએ ખાતાધારકોને આપી ચેતવણી…
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી બાદથી ડીપ ફેકના કેસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આ સમસ્યાથી દેશની સૌથી મોટી બેંક ગણાતી આરબીઆઈ (RBI) પણ બાકી નથી રહી. આરબીઆઈ દ્વારા આ મામલે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને આ સાથે જ ડીપફેકના મામલામાં સાવધાન…
- સ્પેશિયલ ફિચર્સ
પહેલી એપ્રિલથી UPIને લઈને બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ મોટાભાગના લોકો યુપીઆઈ (UPI)ની મદદથી પેમેન્ટ કરીને ડે ટુ ડે લાઈફમાં રાહત અનુભવે છે. પરંતુ હવે આ યુપીઆઈને લઈને મહતત્વનો સમાચાર સામે આવી રહ્યા છે. યુપીઆઈની મદદથી પહેલી એપ્રિલથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેના વિશે જાણી…
- મનોરંજન
નવાબોના પરિવારમાં જન્મેલી આ એક્ટ્રેસ છે શિવભક્ત, લઈ ચૂકી છે અનેક મંદિરોની મુલાકાત…
બોલીવૂડની મોસ્ટ ચૂલબૂલી, નવાબોના ખાનદાનથી આવનારી આ મુસ્લિમ એક્ટ્રેસ ફેન્સની ખૂબ જ ફેવરેટ છે. મુસ્લિમ હોવા છતાં પણ આ એક્ટ્રેસ પ્રખર શિવ ભક્ત છે અને અવારનવાર શિવ મંદિરોની મુલાકાત અને વાતો કરતી જોવા મળે છે. વાત કરીએ આ એક્ટ્રેસના પિતાનીન…
- નેશનલ
બમ બમ ભોલેઃ આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા
નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દર્શન કરી શકશે. રક્ષાબંધનના દિવસે યાત્રા સંપન્ન થશે. શ્રીમાતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં…
- મહારાષ્ટ્ર
મુંડેનું રાજીનામું ધુળફેંક: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ બુધવારે એવો દાવો કર્યો હતો કે એનસીપીના નેતા ધનંજય મુંડેનું પ્રધાન તરીકેનું રાજીનામું ફક્ત ધુળફેંક છે. તેમને એવી ખાતરી આપવામાં આવી છે કે બીડના સરપંચની હત્યાના કેસની બાબત ઠંડી પડ્યા બાદ તેમનું ફરી કેબિનેટમાં પુનરાગમન…
- નેશનલ
Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, હવે લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi)મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લખનૌની એક અદાલતે કેસમાં હાજર નહિ રહેતા દંડ ફટકાર્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો કેસ લખનૌ દાખલ કરવામાં આવ્યો…
- નેશનલ
Tamilnadu માં ચાલી રહેલા ભાષા વિવાદમાં કમલ હાસને પણ ઝંપલાવ્યું, ભાજપ પર કર્યો પ્રહાર
નવી દિલ્હી : તમિલનાડુમાં(Tamilnadu)ચાલી રહેલા ભાષા વિવાદને પગલે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે અભિનેતા અને નેતા કમલ હાસને પણ ઝંપલાવ્યું છે. જેમાં કમલા હાસને ભાજપ પર તમિલનાડુ સહિત દક્ષિણના રાજ્યો પર હિન્દી ભાષાને લાદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ગુુરુવારે પાણીપુરવઠો આ કારણથી બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં આર.બી. મહેતા માર્ગ પર ૭૫૦ મિલિમીટર વ્યાસની ૭૫૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનમાં પાલિકાના પાણીપુરવઠા વિભાગને મોટા પાયા પર ગળતર જણાઈ આવ્યું હતું. તેથી તેનું સમારકામ કરવાની સાથે અન્ય પાઈપલાઈનનું કામ ગુરુવાર, છ માર્ચના કરવામાં આવવાનું હોવાથી…
- Champions Trophy 2025
ભારતને એક શહેરમાં રમવાથી ફાયદો થવાના અહેવાલ અંગે સ્ટીવ સ્મિથે કરી નાખ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી…
દુબઈ: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યા પછી ભારતે પાકિસ્તાનમાં નહીં રમવાનો મુદ્દો દર બીજે દિવસે ચર્ચામાં રહે છે, જેમાં અનેક ક્રિકેટરે તો ભારત એકલું દુબઈમાં રમી રહ્યું હોવાથી ફાયદો થઈ રહ્યો હોવાનું રટણ કરી રાખે છે ત્યારે કાંગારુ ટીમના સુકાની…