- Champions Trophy 2025
શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું
દુબઈ: પાકિસ્તાનની યજમાની હેઠળ યોજાઈ રહેલી ICC Champions Trophy 2025માં ભારતીય ટીમ હજુ સુધી અજેય રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર બેટર શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન (Shubhman Gill in Champions Trophy) કરી રહ્યો છે. આવતી કાલે ટુર્નામેન્ટની…
- ભુજ
કઈ રીતે ઉજવીએ મહિલા દિવસ?: કચ્છ જેવી ઘટનાઓ છાશવારે બને છે
ભુજઃ આજે એટલે કે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે અને તમારા બધાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મેસેજથી છલકાઈ ગયા હશે, પરંતુ અમુક ઘટનાઓ એવી છે જે આપણને નિરાશ કરી દે છે અને મહિલાઓ પ્રત્યેની માનસિકતા હજુ બદલાતી નથી તે સાબિત…
- સ્પોર્ટસ
વન-ડે વર્લ્ડકપ અગાઉ ભારતીય મહિલા ટીમ શ્રીલંકામાં રમશે ત્રિકોણીય સીરિઝ
કોલંબો: શ્રી લંકા ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તે 27 એપ્રિલથી 11 મે દરમિયાન મહિલા વન-ડે ત્રિકોણીય સીરિઝનું આયોજન કરશે, જેમાં યજમાન દેશ અને અન્ય બે ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા હશે. આ ત્રિકોણીય સીરિઝ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર…
- સ્પેશિયલ ફિચર્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
2024માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચામાં રહ્યા હતા અને હવે 2025માં દેશના જાણીતા કવિ, કથાવાચક ડો. કુમાર વિશ્વાસની દીકરી અગ્રતા શર્માના લગ્ન ટ્રેન્ડમાં રહ્યા છે. અગ્રતાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં સંપન્ન થયા. ત્રણ…
- આમચી મુંબઈ
કાંદિવલીના 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને પાલિકાની નોટિસ
મુંબઈ: કાંદિવલીમાં આવેલા 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને તોડી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આટલા જૂના મંદિરને નોટિસ આપવાનું કારણ શું છે? સુધરાઈએ કોઈપણ ચર્ચા કે બેઠક વિના મંદિર સામે કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ, એમ જણાવતાં…
- ગાંધીનગર
ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો
ગાંધીનગર: માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં ઘટી રહેલા ભૂગર્ભજળની સ્થિતિ એક મોટી સમસ્યા છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશ માટે ભૂગર્ભજળ એક અમૂલ્ય સંસાધન છે, પણ ઘટતા ભૂગર્ભજળ દેશ માટે મોટી સમસ્યાનો નિર્દેશ કરે છે. હકીકતમાં ભૂગર્ભ જળ પર…
- Uncategorized
PM મોદીનો નવસારીનો કાર્યક્રમ બનશે ‘ઐતિહાસિક’: તમામ જવાબદારી મહિલા અધિકારીઓનાં શિરે
અમદાવાદ: આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં નવસારીના વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે દોઢ લાખથી વધુ મહિલા ભાગ લેશે. ત્યારે આ કાર્યક્રમ ઘણો વિશિષ્ટ બની રહેશે છે, કારણ…