- ગાંધીનગર
ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો
ગાંધીનગર: માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં ઘટી રહેલા ભૂગર્ભજળની સ્થિતિ એક મોટી સમસ્યા છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશ માટે ભૂગર્ભજળ એક અમૂલ્ય સંસાધન છે, પણ ઘટતા ભૂગર્ભજળ દેશ માટે મોટી સમસ્યાનો નિર્દેશ કરે છે. હકીકતમાં ભૂગર્ભ જળ પર…
- Uncategorized
PM મોદીનો નવસારીનો કાર્યક્રમ બનશે ‘ઐતિહાસિક’: તમામ જવાબદારી મહિલા અધિકારીઓનાં શિરે
અમદાવાદ: આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં નવસારીના વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે દોઢ લાખથી વધુ મહિલા ભાગ લેશે. ત્યારે આ કાર્યક્રમ ઘણો વિશિષ્ટ બની રહેશે છે, કારણ…
- આમચી મુંબઈ
સન્માનઃ મધ્ય રેલવેએ બે ‘વોર હીરો’ના નામ લોકોમોટિવને આપ્યા
મુંબઈઃ રેલવે ઇલેક્ટ્રિફિકેશનની શતાબ્દી નિમિત્તે મધ્ય રેલવેએ બે પ્રતિષ્ઠિત વોર હીરો (યુદ્ધ નાયકો)ના નામ તેમની હયાતીમાં જ બે લોકોમોટિવને આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. શૌર્ય ચક્રથી પુરસ્કૃત સુબેદાર મેજર શિવાજી કૃષ્ણ ઘાડગે અશોક ચક્રથી…
- નેશનલ
અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી
નવી દિલ્હી: ગયા મહિને અમેરિકાથી ભારતમાં ક્રૂડ ઓઇલની (crude oil) નિકાસ બે વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. રશિયન તેલ ઉત્પાદકો અને ટેન્કરો પર અમેરિકાના પ્રતિબંધો પછી ભારત વૈકલ્પિક સપ્લાયર્સની શોધ કરી રહ્યું હતું. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના (Kpler) આંકડાઓ અનુસાર,…
- અમદાવાદ
સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન
અમદાવાદ: હાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી દ્વારા વિરપુરના સંત જલારામ બાપા પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચામાં છે. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને જ્ઞાનવત્સલ સ્વામીને પણ 24 કલાકમાં વિરપુર આવીને માફી માગવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સ્વામીએ…
- મહારાષ્ટ્ર
ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસના નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. દરમિયાન ભૈયાજી જોશીએ ગુરવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે (બુધવારે) ઘાટકોપર મુંબઈમાં આપેલા તેમના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવામાં…
- નેશનલ
PoKને લઈ પૂછેલા સવાલનો જવાબ એસ. જયશંકરે કંઈક એવી રીતે આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ…
લંડનઃ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે. એક કાર્યક્રમ દરમિયાન તેમને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈ પત્રકારે સવાલ કર્યો હતો. જેના પર એસ જયશંકરે એવો સણસણતો જવાબ આપ્યો કે આગળનો સવાલ કરવાનો પ્રશ્ન જ ઊભો થયો…
- Champions Trophy 2025
IND vs NZ Final મેચમાં વરસાદ પડે તો વિજેતા કોણ બનશે? જાણો શું છે ICC ના નિયમો
દુબઈ: ICC Champions Trophy 2025 ની ફાઇનલ મેચ 9મી માર્ચ રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં (IND vs NZ Final) રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને…