- ઇન્ટરનેશનલ
UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!
ન્યૂ યોર્કઃ ભારતના શાંતિ રક્ષા પ્રયાસો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની નીતિના સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ વખાણ કરી રહ્યું છે. UN એ ભારતના આ પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી છે. તેની સાથે જ, ગુનેગારો અને આતંકવાદીઓની જવાબદારી નક્કી કરવાની ભારતની શૈલી…
- ગાંધીનગર
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આવતીકાલે રાજ્યની હોસ્પિટલોમાં યોજાશે મોક ડ્રીલ
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 265 છે. જેમાંથી 11 હોસ્પિટલમાં છે અને 254 હોમ આઈસોલેશનમાં છે. આજે…
- આમચી મુંબઈ
ડિજિટલ સ્માર્ટ કાર્ડ: મુંબઈ પોલીસનું છેતરપિંડી સામે નવું શસ્ત્ર
મુંબઈઃ બનાવટી ઓળખપત્ર કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી છે. છેતરપિંડી રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પોલીસ કમિશનરેટના તમામ પોલીસકર્મીઓને ડિજિટલ સ્માર્ટ કાર્ડ પૂરા પાડશે. મહારાષ્ટ્રમાં ગૃહ વિભાગે તાજેતરમાં તેના માટે ચાર કરોડ રૂપિયા મંજૂર કરતો આદેશ પસાર કર્યો…
- આમચી મુંબઈ
ડબલ એન્જિન સરકાર હોવા છતાં ઉદ્ધવ ઠાકરેથી ગભરાય છે ભાજપ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા કોઈ મોટી રમત થવાની અટકળો ચાલી રહી છે ત્યારે ઠાકરે બંધુઓ એકસાથે આવવાની વાતોએ પણ ભાજપની અકળામણમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે કહી…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનાર રીઢો આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનારા રીઢા આરોપીને પંતનગર પોલીસે ગુનો દાખલ થયાના ત્રણ કલાકમાં જ પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. અપહરણ અને બળાત્કારના કેસમાં સજા ભોગવીને છૂટેલા આરોપીએ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે ગુનો આચર્યો હોવાનું તપાસમાં…
- આમચી મુંબઈ
માલવણીમાં બોગસ નોટો સાથે બે પકડાયા: નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખની મતા જપ્ત
મુંબઈ: માલવણી વિસ્તારમાં બોગસ નોટો વિતરીત કરવા કારમાં આવેલા બે જણને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી. માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સંપત સામવય્યા એંજપલ્લી (46)…
- ઇન્ટરનેશનલ
સિંધુ જળ સમજૂતી મોકૂફથી પાકિસ્તાન ઘેરાયું! શાહબાઝ શરીફે કરી ડંફાસ, જાણો શું કહ્યું?
ઈસ્લામાબાદઃ ભારત દ્વારા સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાન કઈ રીતે ભીંસમાં મુકાયું છે, તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ તાજિકિસ્તાનમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) સિંધુ નદીના પાણીને રોકવાના…
- સુરેન્દ્રનગર
મુખ્ય પ્રધાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારશે. તેમની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન, ખાતે સવારે ૧૦.૩૦…