- મહારાષ્ટ્ર
ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ: અતુલ સાવે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના અન્ય પછાત વર્ગ કલ્યાણ ખાતાના પ્રધાન અતુલ સાવેએ બુધવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ રૂપિયા કરવાની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.સભ્ય રાજેશ રાઠોડ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ…
- મહારાષ્ટ્ર
પુણે બળાત્કાર કેસમાં બેદરકારી બદલ ચાર પરિવહન અધિકારીઓ સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે પુણે શહેરના સ્વારગેટ બસ ડેપો પરિસરમાં એક મહિલા પર બળાત્કારની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ રાજ્ય સરકાર દ્વાર સંચાલિત મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના એક સિનિયર મેનેજર સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.…
- સ્પોર્ટસ
દ્રવિડ-શાસ્ત્રીએ જે ન કર્યું એ કામ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે!
નવી દિલ્હીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ વિક્રમજનક ત્રીજી વાર જીતીને પાછા આવેલા ભારતીય ખેલાડીઓ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ પહેલાં ગણતરીના દિવસો તેમના પરિવાર અને મિત્રો સાથે વીતાવવામાં વ્યસ્ત થઈ ગયા છે અને પછી તેઓ પોતાના ફ્રૅન્ચાઇઝી દ્વારા આયોજિત કૅમ્પમાં જોડાઈ…
- ઇન્ટરનેશનલ
કેનેડા 6,000 ગેરકાયદે રહેતા કામદારને પણ PR આપશે
ઓટાવાઃ કેનેડાની સરકારે ત્યાં કામ કરતા કન્સ્ટ્રક્શન વર્કર્સને પણ પરમેનેન્ટ રેસિડન્સી (PR) આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે આશ્ચર્યની વાત એ છે કે સરકાર 6,000 ગેરકાયદે રહેતા કામદારોને પણ પીઆર આપવાની તૈયારી કરી રહી છે. વિદેશી કામદારોને પીઆર આપવા માટે કેનેડા…
- મહારાષ્ટ્ર
નેતાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના નિવેદનો સાંપ્રદાયિક વિખવાદ ન પેદા કરે: અજિત પવારની નિતેશ રાણેને સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુસ્લિમો વિશેના તેમના કેબિનેટ સાથી નિતેશ રાણેના નિવેદનને ‘ભ્રામક’ ગણાવતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે રાજ્યના રાજકીય નેતાઓને વાણી પર સંયમ રાખવાની સલાહ આપી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા પવારે જણાવ્યું હતું કે જાહેરમાં કરવામા આવેલા…
- આમચી મુંબઈ
રેડી રેકનર્સના દર નક્કી કરતી વખતે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ, 10 થી 15 ટકા વધારાની વાતો
પાયાવિહોણી: બાવનકુળે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રેડી રેકનરના દર અંગે રાજ્યભરમાં હાલમાં એક સર્વે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કેટલાક વિસ્તારોમાં રેડી રેકનર દરમાં વધારો થયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં દર સ્થિર રાખવામાં આવ્યા છે. 2023-24 અને 2024-25માં કોઈ ભાવ વધારો…
- અમદાવાદ
હવે ગુજરાત એસટી કરાવશે રાજ્યના તીર્થસ્થળોની સફર, ટૂરિસ્ટ સર્કિટ બનાવવાની વિચારણા
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સતત તેની સુવિધાઓને વધારે સારી અને આરામદાયક બનાવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. ગુજરાત એસટી નિગમે શ્રવણ તીર્થ દર્શન યોજના ઉપરાંત મહાકુંભ માટે સ્પેશિયલ બસ દોડાવી હતી ત્યારે હવે એસટી નિગમ રાજ્યના તીર્થસ્થળો…
- મહારાષ્ટ્ર
કૃત્રિમ અને નકલી પનીરના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નકલી પનીર અથવા કૃત્રિમ પનીર ચોક્કસપણે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ પનીર વેચનારાઓ અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એનાલોગ પનીરના નામ હેઠળ કૃત્રિમ પનીર અથવા નકલી પનીરના વેચાણ અંગે સંબંધિત અધિકારીઓ, જનપ્રતિનિધિઓ…
- મહારાષ્ટ્ર
પુણે બસ રેપ કેસ: આરોપીને 26 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી
પુણે: પુણેના સ્વારગેટ વિસ્તારના બસ રેપ કેસના આરોપીને રાજ્યની અદાલતે આજે 26 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દત્તાત્રેય ગાડેએ 25 ફેબ્રુઆરીની વહેલી સવારે પુણેના સ્વારગેટ બસ ટર્મિનસ પર ઊભેલી રાજ્ય પરિવહન (એમએસઆરટીસી) બસની…
- નેશનલ
સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…
લખનઉઃ સંભલ મસ્જિદ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે મોટું નિવેદન આપ્યું હતું. કોઇની આસ્થા બળજબરીથી છીનવી લેવી અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ ‘અસ્વીકાર્ય’ છે, ખાસ કરીને ‘જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ’ જે ઇસ્લામ…