- મનોરંજન
પાકિસ્તાની અભિનેત્રી બુશરા અન્સારીને કદ પ્રમાણે વેતરી નાખે જાવેદ અખ્તરે
ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશાં તણાવભર્યા રહ્યા છતાં કલાકારોને એકબીજા દેશે પસંદ કર્યા અને ખાસ કરીને ભારતે પાકિસ્તાની કલાકારોની હંમેશાં સરાહના કરી, પરંતુ તાજેતરમાં થયેલા પહેલાગામ હુમલા અને ત્યારબાદના ઑપરેશન સિંદૂર બાદ મોટાભાગના પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરોના સૂર બદલાયા અને તેમણે બારત…
- વડોદરા
વડોદરા ભાજપમાં એક જ વોર્ડના સાત કાર્યકર્તાની નિમણૂકથી વિવાદની શક્યતા
વડોદરાઃ ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ શહેરો, જિલ્લા, તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ ક્યાંકને ક્યાંક વિવાદ સામે આવતો રહ્યો છે. વડોદરામાં ભાજપની વોર્ડ કક્ષાની આંતરિક જૂથબંધી સામે આવી હતી. વોર્ડ સમિતિમાં એક જ વિસ્તારમાં સાત કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવતા વિવાદ…
- ગાંધીનગર
દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકાઃ દર વર્ષે ૯.૨૬ ટકાના દરે વધારો
ગાંધીનગરઃ વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની…
- ટોપ ન્યૂઝ
જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી કોણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)નાગપુર: ભાજપને નવો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? આ સવાલ ઘણા સમયથી પુછાઈ રહ્યો છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી અંગે મોટી માહિતી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશનો પ્રવાસ સમાપ્ત થતાં જ…
- ઇન્ટરનેશનલ
UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!
ન્યૂ યોર્કઃ ભારતના શાંતિ રક્ષા પ્રયાસો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની નીતિના સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ વખાણ કરી રહ્યું છે. UN એ ભારતના આ પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી છે. તેની સાથે જ, ગુનેગારો અને આતંકવાદીઓની જવાબદારી નક્કી કરવાની ભારતની શૈલી…
- ગાંધીનગર
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આવતીકાલે રાજ્યની હોસ્પિટલોમાં યોજાશે મોક ડ્રીલ
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 265 છે. જેમાંથી 11 હોસ્પિટલમાં છે અને 254 હોમ આઈસોલેશનમાં છે. આજે…
- આમચી મુંબઈ
ડિજિટલ સ્માર્ટ કાર્ડ: મુંબઈ પોલીસનું છેતરપિંડી સામે નવું શસ્ત્ર
મુંબઈઃ બનાવટી ઓળખપત્ર કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી છે. છેતરપિંડી રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પોલીસ કમિશનરેટના તમામ પોલીસકર્મીઓને ડિજિટલ સ્માર્ટ કાર્ડ પૂરા પાડશે. મહારાષ્ટ્રમાં ગૃહ વિભાગે તાજેતરમાં તેના માટે ચાર કરોડ રૂપિયા મંજૂર કરતો આદેશ પસાર કર્યો…
- આમચી મુંબઈ
ડબલ એન્જિન સરકાર હોવા છતાં ઉદ્ધવ ઠાકરેથી ગભરાય છે ભાજપ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા કોઈ મોટી રમત થવાની અટકળો ચાલી રહી છે ત્યારે ઠાકરે બંધુઓ એકસાથે આવવાની વાતોએ પણ ભાજપની અકળામણમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે કહી…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનાર રીઢો આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનારા રીઢા આરોપીને પંતનગર પોલીસે ગુનો દાખલ થયાના ત્રણ કલાકમાં જ પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. અપહરણ અને બળાત્કારના કેસમાં સજા ભોગવીને છૂટેલા આરોપીએ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે ગુનો આચર્યો હોવાનું તપાસમાં…