- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનાર રીઢો આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનારા રીઢા આરોપીને પંતનગર પોલીસે ગુનો દાખલ થયાના ત્રણ કલાકમાં જ પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. અપહરણ અને બળાત્કારના કેસમાં સજા ભોગવીને છૂટેલા આરોપીએ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે ગુનો આચર્યો હોવાનું તપાસમાં…
- આમચી મુંબઈ
માલવણીમાં બોગસ નોટો સાથે બે પકડાયા: નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખની મતા જપ્ત
મુંબઈ: માલવણી વિસ્તારમાં બોગસ નોટો વિતરીત કરવા કારમાં આવેલા બે જણને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી. માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સંપત સામવય્યા એંજપલ્લી (46)…
- ઇન્ટરનેશનલ
સિંધુ જળ સમજૂતી મોકૂફથી પાકિસ્તાન ઘેરાયું! શાહબાઝ શરીફે કરી ડંફાસ, જાણો શું કહ્યું?
ઈસ્લામાબાદઃ ભારત દ્વારા સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાન કઈ રીતે ભીંસમાં મુકાયું છે, તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ તાજિકિસ્તાનમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) સિંધુ નદીના પાણીને રોકવાના…
- સુરેન્દ્રનગર
મુખ્ય પ્રધાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરેન્દ્રનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારશે. તેમની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન, ખાતે સવારે ૧૦.૩૦…
- આમચી મુંબઈ
થાણેમાં ટોરેસ કૌભાંડ અત્યાર સુધી 11 કરોડ પર પહોંચ્યું:
થાણે: થાણે પોલીસે કરોડો રૂપિયાના ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાણાં ગુમાવનારા રોકાણકારોને આગળ આવીને તેમની ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે. થાણે પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ) ટોરેસ કૌભાંડની તપાસ કરી રહી છે, જે જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યું હતું. મુંબઈ સહિત અન્ય શહેરોમાં…
- અમદાવાદ
BSF IGનો ધડાકો: પાકિસ્તાને ગુજરાત સરહદે ટેન્કો તૈનાત કરી હતી, 600થી વધુ ડ્રોન મોકલ્યા!
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ગુજરાત સહિત દેશના બોર્ડર વિસ્તારોને ડ્રોનથી નિશાન બનાવવાની કોશિશ કરી હતી. સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. આ દરમિયાન બીએસએફના આઈજી અભિષેક પાઠકે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પાકિસ્તાને…
- અમદાવાદ
અમદાવાદીઓ સાચવજોઃ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ છે મહાનગરમાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં એક નવજાતન શિશુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય સુરતમાં ચાર કેસ, રાજકોટમાં આઠ તેમજ જામનગરમાં એક કેસ પોઝિટિવ…