- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટનો જમાત-એ-ઇસ્લામીનું રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવા આદેશ
ઢાકા : બાંગ્લાદેશમાં સતત ચાલી રહેલી રાજકીય ગતિવિધીઓ વચ્ચે રવિવારે સુપ્રીમ કોર્ટે વિચિત્ર નિર્ણય આપ્યો છે. જેમાં પૂર્વ પીએમ શેખ હસીનાએ રાષ્ટ્ર વિરોધી પ્રવુતિ બદલ પ્રતિબંધિત કરેલા પક્ષ જમાતે-ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને દક્ષિણ પંથી…
- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટના આદેશથી 2 ટેન્ડર રદ, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ, એકનાથ શિંદે પાસેથી રાજીનામાની માંગ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ થયા બાદ રાજકીય ગરમાવો ખૂબ જ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ MMRDA એ 6,000 કરોડ રૂપિયાના એલિવેટેડ રોડ અને 8,000 કરોડ રૂપિયાના રોડ ટનલ પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ…
- ઇન્ટરનેશનલ
શેખ હસીના પર કત્લેઆમના આદેશ આપવાનો ગંભીર આરોપ: માનવતા વિરુદ્ધ ગુનાનો કેસ દાખલ
ઢાકા: ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનથી શરુ થયેલી હિંસા દેશભરમાં ફેલાઈ હતી, જેને કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના એ રાજીનામુ આપીને દેશ છોડવો પડ્યો હતો. આ દરમિયાન થયેલી હિંસા માટે ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલમાં માટે બાંગ્લાદેશી વકીલોએ મુકદમો દાખલ કર્યો છે.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કફોડી કોઇ મદદ માટે તૈયાર નહિ, પીએમ શાહબાઝ શરીફે સ્વીકારી આ બાબત
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. તેમજ ભારત સાથે લશ્કરી અથડામણ બાદ હવે હાલત વધુ કફોડી બની રહી છે. આ બાબતનો હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર કર્યો છે. તેમણે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને સંબોધતા તેમણે સ્વીકાર્યું…
- નેશનલ
સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહની જેમ આ જાંબાઝ મહિલાએ ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓને બરબાદ કરી નાખ્યા હતા. 22 એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી જવાબી કાર્યવાહી કરી હતી. આ ઑપરેશન દરમિયાન બે ચહેરાએ આખા દેશને વધારે ગર્વનો અનુભવ…
- રાશિફળ
આઠમી જૂનથી આ ત્રણ રાશિના જાતકો માટે ઉગશે સોનાનો સૂરજ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને આ જ અનુસંધાનમાં સૂર્યને પણ ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દર મહિને ગ્રહોના રાજા સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની તમામ રાશિઓ પર અસર જોવા મળે…
- મનોરંજન
પાકિસ્તાની અભિનેત્રી બુશરા અન્સારીને કદ પ્રમાણે વેતરી નાખે જાવેદ અખ્તરે
ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશાં તણાવભર્યા રહ્યા છતાં કલાકારોને એકબીજા દેશે પસંદ કર્યા અને ખાસ કરીને ભારતે પાકિસ્તાની કલાકારોની હંમેશાં સરાહના કરી, પરંતુ તાજેતરમાં થયેલા પહેલાગામ હુમલા અને ત્યારબાદના ઑપરેશન સિંદૂર બાદ મોટાભાગના પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરોના સૂર બદલાયા અને તેમણે બારત…
- વડોદરા
વડોદરા ભાજપમાં એક જ વોર્ડના સાત કાર્યકર્તાની નિમણૂકથી વિવાદની શક્યતા
વડોદરાઃ ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ શહેરો, જિલ્લા, તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ ક્યાંકને ક્યાંક વિવાદ સામે આવતો રહ્યો છે. વડોદરામાં ભાજપની વોર્ડ કક્ષાની આંતરિક જૂથબંધી સામે આવી હતી. વોર્ડ સમિતિમાં એક જ વિસ્તારમાં સાત કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવતા વિવાદ…
- ગાંધીનગર
દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકાઃ દર વર્ષે ૯.૨૬ ટકાના દરે વધારો
ગાંધીનગરઃ વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની…
- ટોપ ન્યૂઝ
જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી કોણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)નાગપુર: ભાજપને નવો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? આ સવાલ ઘણા સમયથી પુછાઈ રહ્યો છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી અંગે મોટી માહિતી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશનો પ્રવાસ સમાપ્ત થતાં જ…