- મનોરંજન
ધૂળેટીના દિવસે બોલીવૂડ શોકમાંઃ દેબ મુખર્જીનું અવસાન, અંતિમયાત્રામાં રણબીર સહિત ઘણા આવ્યા
મુંબઈઃ આજે ધૂળેટીના દિવસે જ બોલીવૂડમાં શોકના સમાચાર આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેમને અંતિમ વિદાય આપવા માટે બોલીવૂડના ઘણા સિતારાઓ આવ્યા હતા. રણબીર કપૂર, આલિયા, રીતિક રોશન, સલીમ ખાન સહિતના નેતાઓએ…
- આમચી મુંબઈ
દાદર સ્ટેશન પર મહિલાનો વિનયભંગ: પ્રવાસીઓએ દારૂડિયાને મેથીપાક ચખાડ્યો
મુંબઈ: દાદર રેલવે સ્ટેશન પર દારૂના નશામાં મહિલાનો વિનયભંગ કરનારા યુવકને પ્રવાસીઓએ પકડી પાડી મેથપાક ચખાડ્યો હતો. યુવકને બાદમાં રેલવે પોલીસને હવાલે કરવામાં આવતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીની ઓળખ હમિદુલ્લા મુખ્તાર શેખ તરીકે થઇ હતી, જે કુર્લાના…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં ફુગ્ગો ફેંકનાર સગીર પર કરાયો હુમલો
મુંબઈ: ડોમ્બિવલીમાં હોળીની ઉજવણી વખતે ફુગ્ગો ફેંકનારા 17 વર્ષના સગીર પર યુવકે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. હુમલામાં ઘવાયેલા સગીરની ફરિયાદને આધારે માનપાડા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ડોમ્બિવલી પૂર્વના સાગાવ ખાતેના…
- મહારાષ્ટ્ર
જયંત પાટિલ વિશે આગાહી કરવી મુશ્કેલ, જો તેમને અમારો રંગ પસંદ હોય તો તેમણે સાથે આવવું જોઈએ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ શરદ પવારથી નાખુશ છે. બે દિવસ પહેલા, તેઓએ એક મંચ પર કહ્યું હતું કે, ‘મારી ગેરંટી ન લો.’ મારું કશું પાક્કું કહેવાય નહીં.…
- અમદાવાદ
વસ્ત્રાલમાં આતંક મચાવનારા 13ની ધરપકડ; આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. ગત મોડી રાત્રિએ રામોલ પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો લઈને લુખ્ખા તત્વોએ રોડ પરથી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે કરેલા એક નિવેદનમાં મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ ગણાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે ભગવા પક્ષના કારણે ખેડૂતો મરી રહ્યા છે.તેમણે એવો દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ
ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા રિઝર્વિયરનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા (BMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ ગયું હોવાથી આગામી થોડા દિવસ પાણી ડહોળું આવવાની શક્યતા છે. તેથી નાગરિકોને આગામી ૧૦ દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને…
- મનોરંજન
આ શું…સોનાક્ષી સિન્હાએ એકલા એકલા પહેલી હોળી રમી…
સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની આ પહેલી હોળી છે. કોઈપણ કપલ માટે લગ્ન પછીનો પહેલો તહેવાર સ્પેશિયલ જ હોય અને તેની ખાસ ઉજવણી પણ કરે. શત્રુધ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની પહેલી હોળી છે, પરંતુ અભિનેત્રીએ હોળી રમ્યાના ફોટા ઈન્સ્ટાગ્રામ…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ચારેબાજુ શાંતિ વચ્ચે શાહજહાંપુરમાં કોમી છમકલું; પોલીસ પર પથ્થરમારો
નવી દિલ્હી: આજે હોળી અને જુમ્મા નમાજ એકસાથે હોય ઉત્તર પ્રદેશમાં ભારે બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને સંભલમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ સ્થિતિ પર પોલીસની બાજ નજર હતી અને જેના પરિણામે કાંકરી પણ નહોતી ખરી.…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાનના ટી-20ના રેકૉર્ડ-બે્રક ખેલાડીની બે વર્ષની પુત્રીનું નિધન
કાબુલઃ અફઘાનિસ્તાનને ઘણી મૅચોમાં વિજય અપાવનાર અને ટી-20 ક્રિકેટમાં સર્વોત્તમ વ્યક્તિગત સ્કોર્સની યાદીમાં બીજું સ્થાન ધરાવવા સહિત કેટલાક વિશ્વવિક્રમ ધરાવતા હઝરતુલ્લા ઝઝાઈની બે વર્ષની દીકરીનું નિધન થયું છે. ઝઝાઈના સાથી ખેલાડી કરીમ જનતે સોશિયલ મીડિયામાં આ સમાચારને સમર્થન આપ્યું હતું.…