- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે પ્રધાન શિરસાટ વિપક્ષી નેતા દાનવેએ તાણી સામસામી તલવારો
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં મોગલ શાસક ઔરંગઝેબની કબરના મુદ્દા પર શનિવારે શિવસેનાના બે જૂથો, સત્તાધારી શિવસેના અને વિપક્ષી શિવસેના (યુબીટી) વચ્ચે મોટા પાયે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અને શિવસેના (યુબીટી)ના અંબાદાસ…
- મહારાષ્ટ્ર
શિવસેના ઠાકરે જૂથે ‘તે’ પોસ્ટની ગંભીર નોંધ લીધી; સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પેજ દ્વારા શિવસેના ઠાકરે જૂથ અને પાર્ટીના મુખ્ય નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીકા ચાલી રહી છે. હવે શિવસેના (યુબીટી)એ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. શિવસેના (યુબીટી)ના સચિવ સાઈનાથ દુર્ગેએ…
- આમચી મુંબઈ
કોલકતામાં 50 લાખની ઠગાઈના કેસમાં ત્રણ આરોપી નાલાસોપારામાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોલકતાના ડૉક્ટરને છેતરીને 50 લાખ રૂપિયાની કથિત ઠગાઈ કરવાના કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીને નાલાસોપારાથી પકડી પાડવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સૈયદ રિયાઝ કાઝી (36), વકપ મોહમ્મદ જાવેદ ચાંદીવાલા (28) અને સચિન મનોહર પ્રસાદ આર્યભટ (32)…
- મહારાષ્ટ્ર
નાના પટોલેનો યુ-ટર્ન, કહ્યું, તેમણે હોળીની મજાક કરી હતી: એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફરનું સુરસૂરિયું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નાના પટોલેના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. જોકે, નાના પટોલેએ હવે બંને નાયબ મુખ્યપ્રધાનોને આપવામાં આવેલી ઓફર અંગે યુ-ટર્ન લઈને નવો આંચકો આપ્યો છે. શુક્રવારે હોળીનો દિવસ હતો, ધૂળેટીનો દિવસ…
- નેશનલ
આવતા મહિને વડા પ્રધાન મોદી કરશે શ્રીલંકાનો પ્રવાસ; આ બાબતોથી પ્રવાસ મહત્વપૂર્ણ….
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગલા મહિને શ્રીલંકાનાં પ્રવાસે જવાના છે. ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાતે જવાનાં છે. શ્રીલંકાનાં…
- મહારાષ્ટ્ર
શહેરી નક્સલવાદ વિરોધી બિલ પર સુળે આક્રમક; સમીક્ષાની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્રમાં શહેરી નક્સલવાદ વિરુદ્ધ પ્રસ્તાવિત કાયદાને અંગ્રેજોના સમયમાં લાવવામાં આવેલા રોલેટ એક્ટ સાથે સરખાવ્યો છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે આ કાયદાનો સરકારના ટીકા કરતા વ્યક્તિઓ અથવા સંગઠનો સામે દુરુપયોગ થઈ…
- અમદાવાદ
આકરા તાપના અહેસાસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત; હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં હાળ ફાગણ મહિનામાં જ ચૈત્ર જેવા આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરનાં સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી સે.ને પણ પાર કરી જઈ રહ્યો છે. આજે પણ કચ્છનાં મુખ્ય મથક ભુજમાં આકરા તાપનો અહેસાસ થયો હતો. જો કે…
- મહારાષ્ટ્ર
લોકશાહીમાં સંતુલન જરૂરી છે, એનસીપીના નેતાની પક્ષ પલટાની ઓફર પર કોંગ્રેસના વિધાનસભ્ય દેશમુખનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાતુરના એનસીપીના વિધાનસભ્યે કોંગ્રેસના વિધાનસભ્ય અમિત દેશમુખને પ્રધાન તરીકે જિલ્લામાં પોતાના કામ ચાલુ રાખવા માટે પક્ષ બદલવાની વિનંતી કરી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં સંતુલન જરૂરી છે. દેશમુખ શુક્રવારે સાંજે ચાર દિવસના લાતુર આંતરરાષ્ટ્રીય…
- સ્પોર્ટસ
ગુજરાત જાયન્ટ્સની કાશ્વી છે હાર્દિકની બિગ ફૅન, બૅટ પર લખાવ્યું છે…
મુંબઈઃ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલમાં ગુરુવારે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી ગુજરાત જાયન્ટ્સ (જીજી) ટીમની પેસ બોલર કાશ્વી ગૌતમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાની બિગ ફૅન છે અને એનો પુરાવો કાશ્વીએ બે દિવસ પહેલાં ખુદ હાર્દિકને…