- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે મહાયુતિમાં તિરાડ, એનસીપીના વિધાનસભ્યે કહ્યું- રહેવા દો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દા પર મહાયુતિમાં તિરાડ પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. અજિત પવારની એનસીપી કબર બચાવવાના પક્ષમાં છે અને તેના વિધાનસભ્યે વીએચપી અને બજરંગ દળની ટીકા કરી છે. એનસીપીના વિધાનસભ્ય અમોલ મિટકરીએ કહ્યું હતું કે,…
- ગાંધીનગર
Patan સુધી પહોંચ્યું નર્મદાનું નીર, 2.02 લાખ હેકટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાયો
ગાંધીનગર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં હરિયાળી પથરાઈ છે. જેમાં નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલ મારફતે અનેક શહેરો અને જિલ્લાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જયારે નર્મદાનું પાણી હવે પાટણ(Patan)જિલ્લા સુધી પણ…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીનું ‘આયોજન’ કરવાનું પાકિસ્તાનને ભારે પડ્યું, કરોડ રુપિયાનો પડ્યો ફટકો?
ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે ‘ના ઘરના ના ઘાટ’ના જેવો હાલ થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના પૂરતા આયોજન કરવાની તક ના મળી કે ક્રિકેટ ટીમના ખેલાડીઓનું સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. હવે સમાચાર મળી રહ્યા છે…
- ગાંધીનગર
Ahmedabad -રાજકોટ નેશનલ હાઇવેનો વિકાસ કરાશે, રૂપિયા 3350 કરોડનો ખર્ચ છ માર્ગીય બનાવાશે
ગાંધીનગર : ગુજરાત સરકાર રોડ કનેક્ટિવિટીને લઇને સતત પ્રયત્નશીલ છે. જેમા અમદાવાદ(Ahmedabad) રાજકોટ વચ્ચે સતત વધી રહેલા ટ્રાફિકના પગલે નેશનલ હાઇવે વધુ સુવિધાયુક્ત બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જે અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશ…
- ટોપ ન્યૂઝ
સોનાચાંદીમાં સપ્તાહના પહેલા દિવસે જોરદાર ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર સપ્મતાહના પહેલા દિવસે સ્થિર થવા મથી રહ્યું છે ત્યારે સોનાચાંદી બજારમાં જોરદાર ઉછાળા સાથે તેજીનો પવન ફૂંકાયો છે. ખૂલતા બજારમાં સોનાના ભાવમાં દસગ્રામે રૂ. ૧૦૪૪થી ૧૦૪૮નો ઉછાલો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં રૂ. ૧૩૬૩ પ્રતિ કિલોનો ઉછાલો…
- નેશનલ
રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી પોતાના જ નેતાએને સાચવી શકતી નથી, જે પણ નેતાઓએ કોંગ્રેસ છોડી છે, તેને નેતાઓ અત્યારે કોંગ્રેસ પાર્ટીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ સહિત રાહુલ…
- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambaniનાં કાંડા પર જોવા મળેલી આ વસ્તુની કિંમત છે એટલી કે…
અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સુંદરતાથી ઘરની વહુ-દીકરીઓની સાથે સાથે જ બોલીવૂડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. હંમેશા લક્ઝુરિયસ, સુપર એક્સપેન્સિવ જ્વેલરી પહેરનાર નીતા અંબાણીની ઘડિયાળ કઈ રીતે સસ્તી અને ઓર્ડિનરી…
- ગાંધીનગર
Gujarat માં બે વર્ષમાં ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, રૂપિયા 309.25 કરોડની વસુલાત
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)કોઇપણ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં જવાબ આપતા ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને…
- નેશનલ
ગોધરા કાંડ અંગે પીએમ મોદીએ પોડકાસ્ટમાં કર્યા મહત્ત્વના ખુલાસા, જાણો બીજું શું કહ્યું?
PM Modi Podcast With Lex Fridman: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન (American Podcaster Lex Fridman) સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા. 3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે…