- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર તોડવાની ચીમકીને લઇ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ
મુંબઈઃ છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલી મુગલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે અનેક જમણેરી પાંખે ચેતવણી આપી છે ત્યારે સોમવારે પોલીસે ઔરંગઝેબની કબરની ફરતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી તથા તેની મુલાકાત લેનારાઓના પહેલા દસ્તાવેજ ચકાસવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ…
- નેશનલ
દેશમાં કોઇને પણ ગાય વિશે બોલવાની પરવાનગી નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નવી દિલ્હીઃ દેશમાં ગાયની રક્ષા વિશે વાત કરનારાઓને તાત્કાલિક રોકવામાં આવે છે, એમ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સોમવારે જણાવ્યું હતું. ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ દિલ્હી પોલીસે નરેલામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યાલય તરફ આગળ વધતા અટકાવ્યા બાદ આ ટિપ્પણી કરી હતી.…
- ગાંધીનગર
ગુજરાતમાં Dholera Expressway ની કામગીરી પૂરજોશમાં, કામગીરી આ મહિના સુધી પૂર્ણ થવાની શકયતા
ગાંધીનગર: ગુજરાતના આકાર પામી રહેલા ધોલેરા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત બની રહેલા ધોલેરા એકસપ્રેસની(Dholera Expressway)કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના એમ્બેન્કમેન્ટના બાંધકામમાં આશરે 35 લાખ…
- આમચી મુંબઈ
મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગ્નેત્તર સંબંધની શંકા પરથી પતિએ મોઢામાં ટૉવેલનો ડૂચો મારી પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. પોતે કરેલા અધમ કૃત્યની જાણ પત્નીની બહેનપણીને ફોન પર કરીને ફરાર થઈ ગયેલા પતિને પોલીસે કલ્યાણથી પકડી પાડ્યો હતો.…
- મહારાષ્ટ્ર
શિવસેના અને એનસીપીએ એમએલસીની પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કર્યા
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે 27 માર્ચે યોજાનારી પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કરતાં હવે આ ચૂંટણી બિનવિરોધ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે.મહાયુતિ સરકારમાં તેમના સાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રવિવારે…
- મહારાષ્ટ્ર
ગણેશ નાઈકે એનએમએમસીમાં 14 ગામોના સમાવેશનો વિરોધ કર્યો: 6,000 કરોડ રૂપિયાના બોજનું કારણ આપ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: શીળ-તળોજા માર્ગ પરના 14 ગામોને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)માં પુન: વિલીન કરવાના નિર્ણયનો ઐરોલીના વિધાનસભ્ય અને વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે જોરદાર વિરોધ કર્યો છે. એનએમએમસી પર 6,000 કરોડ રૂપિયાના મોટા નાણાકીય બોજનો ઉલ્લેખ કરીને,…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે મહાયુતિમાં તિરાડ, એનસીપીના વિધાનસભ્યે કહ્યું- રહેવા દો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દા પર મહાયુતિમાં તિરાડ પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. અજિત પવારની એનસીપી કબર બચાવવાના પક્ષમાં છે અને તેના વિધાનસભ્યે વીએચપી અને બજરંગ દળની ટીકા કરી છે. એનસીપીના વિધાનસભ્ય અમોલ મિટકરીએ કહ્યું હતું કે,…
- ગાંધીનગર
Patan સુધી પહોંચ્યું નર્મદાનું નીર, 2.02 લાખ હેકટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાયો
ગાંધીનગર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં હરિયાળી પથરાઈ છે. જેમાં નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલ મારફતે અનેક શહેરો અને જિલ્લાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જયારે નર્મદાનું પાણી હવે પાટણ(Patan)જિલ્લા સુધી પણ…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીનું ‘આયોજન’ કરવાનું પાકિસ્તાનને ભારે પડ્યું, કરોડ રુપિયાનો પડ્યો ફટકો?
ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે ‘ના ઘરના ના ઘાટ’ના જેવો હાલ થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના પૂરતા આયોજન કરવાની તક ના મળી કે ક્રિકેટ ટીમના ખેલાડીઓનું સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. હવે સમાચાર મળી રહ્યા છે…