- નેશનલ
રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી પોતાના જ નેતાએને સાચવી શકતી નથી, જે પણ નેતાઓએ કોંગ્રેસ છોડી છે, તેને નેતાઓ અત્યારે કોંગ્રેસ પાર્ટીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ સહિત રાહુલ…
- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambaniનાં કાંડા પર જોવા મળેલી આ વસ્તુની કિંમત છે એટલી કે…
અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સુંદરતાથી ઘરની વહુ-દીકરીઓની સાથે સાથે જ બોલીવૂડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. હંમેશા લક્ઝુરિયસ, સુપર એક્સપેન્સિવ જ્વેલરી પહેરનાર નીતા અંબાણીની ઘડિયાળ કઈ રીતે સસ્તી અને ઓર્ડિનરી…
- ગાંધીનગર
Gujarat માં બે વર્ષમાં ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, રૂપિયા 309.25 કરોડની વસુલાત
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)કોઇપણ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં જવાબ આપતા ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને…
- નેશનલ
ગોધરા કાંડ અંગે પીએમ મોદીએ પોડકાસ્ટમાં કર્યા મહત્ત્વના ખુલાસા, જાણો બીજું શું કહ્યું?
PM Modi Podcast With Lex Fridman: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન (American Podcaster Lex Fridman) સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા. 3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Chandrayaan-3 કરતાં Chandrayaan-5 કેટલું અલગ છે અને શું છે ખાસ?
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે ચંદ્ર સંબંધિત પોતાના નવા મિશનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને કેન્દ્ર સરકારે આ જ અનુસંધાનમાં રવિવારે ભારતના ચંદ્રયાન-5 (Chandrayaan-5)ને મંજૂરી આપી દીધી છે. ચંદ્રયાન-4 બાદ ચંદ્રયાન-5 મિશનને 2028-29 સુધી લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.…
- Uncategorized
48 વર્ષથી સ્પેસમાં ગુંજી રહ્યું છે આ સિંગરનું ગીત, ભારતીય માટે છે ગર્વની વાત…
હેડિંગ વાંચીને જ તમારા મગજના ઘોડા દોડવા લાગ્યા હશે અને સવાલ પણ થયો હશે કે આખરે આવું કઈ રીતે શક્ય છે? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ વિશે જ તો જણાવવા જઈ રહ્યા છીએ, શરત ખાલી એટલી છે કે…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે પ્રધાન શિરસાટ વિપક્ષી નેતા દાનવેએ તાણી સામસામી તલવારો
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં મોગલ શાસક ઔરંગઝેબની કબરના મુદ્દા પર શનિવારે શિવસેનાના બે જૂથો, સત્તાધારી શિવસેના અને વિપક્ષી શિવસેના (યુબીટી) વચ્ચે મોટા પાયે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અને શિવસેના (યુબીટી)ના અંબાદાસ…
- મહારાષ્ટ્ર
શિવસેના ઠાકરે જૂથે ‘તે’ પોસ્ટની ગંભીર નોંધ લીધી; સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પેજ દ્વારા શિવસેના ઠાકરે જૂથ અને પાર્ટીના મુખ્ય નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીકા ચાલી રહી છે. હવે શિવસેના (યુબીટી)એ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. શિવસેના (યુબીટી)ના સચિવ સાઈનાથ દુર્ગેએ…
- આમચી મુંબઈ
કોલકતામાં 50 લાખની ઠગાઈના કેસમાં ત્રણ આરોપી નાલાસોપારામાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોલકતાના ડૉક્ટરને છેતરીને 50 લાખ રૂપિયાની કથિત ઠગાઈ કરવાના કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીને નાલાસોપારાથી પકડી પાડવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સૈયદ રિયાઝ કાઝી (36), વકપ મોહમ્મદ જાવેદ ચાંદીવાલા (28) અને સચિન મનોહર પ્રસાદ આર્યભટ (32)…