- મનોરંજન
દાઉદનું કયા ફિલ્મી કલાકારો સાથે હતું ‘કનેક્શન’, જાણો Underworld Donની અજાણી વાતો?
બોલીવુડમાં એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઘણો પ્રભાવ અને લોકોમાં ડર પણ હતો. ઘણા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સ દાઉદના મિત્રો હતા. તાજેતરમાં જ પત્રકાર અને જાણીતા લેખક હુસૈન ઝૈદીએ ખુલાસો કર્યો હતો કે પીઢ અભિનેતા દિલીપ કુમાર,…
- આમચી મુંબઈ
ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી વૃદ્ધા પાસેથી 20 કરોડ રૂપિયા પડાવ્યા: બેની ધરપકડ
મુંબઈ: આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા 20 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન સાઉથ રિજન સાયબર સેલે બે આરોપીને પકડી…
- શેર બજાર
ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઓલા ઇલેક્ટ્રિકના શેર મોટા કડાકા સાથે ઓલ ટાઇમ નીચા સ્તરે પટકાતાં, કંપનીના બજારમૂલ્યમાં ૧,૬૦૧ કરોડ રૂપિયાનું ધોવણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ આ કંપનીએ ૧૦૦૦ કર્મચારીઓની છટણીનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કંપનીએ જણાવ્યું હતું કે તેની…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર તોડવાની ચીમકીને લઇ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ
મુંબઈઃ છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલી મુગલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે અનેક જમણેરી પાંખે ચેતવણી આપી છે ત્યારે સોમવારે પોલીસે ઔરંગઝેબની કબરની ફરતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી તથા તેની મુલાકાત લેનારાઓના પહેલા દસ્તાવેજ ચકાસવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ…
- નેશનલ
દેશમાં કોઇને પણ ગાય વિશે બોલવાની પરવાનગી નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નવી દિલ્હીઃ દેશમાં ગાયની રક્ષા વિશે વાત કરનારાઓને તાત્કાલિક રોકવામાં આવે છે, એમ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સોમવારે જણાવ્યું હતું. ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ દિલ્હી પોલીસે નરેલામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યાલય તરફ આગળ વધતા અટકાવ્યા બાદ આ ટિપ્પણી કરી હતી.…
- ગાંધીનગર
ગુજરાતમાં Dholera Expressway ની કામગીરી પૂરજોશમાં, કામગીરી આ મહિના સુધી પૂર્ણ થવાની શકયતા
ગાંધીનગર: ગુજરાતના આકાર પામી રહેલા ધોલેરા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત બની રહેલા ધોલેરા એકસપ્રેસની(Dholera Expressway)કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના એમ્બેન્કમેન્ટના બાંધકામમાં આશરે 35 લાખ…
- આમચી મુંબઈ
મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગ્નેત્તર સંબંધની શંકા પરથી પતિએ મોઢામાં ટૉવેલનો ડૂચો મારી પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. પોતે કરેલા અધમ કૃત્યની જાણ પત્નીની બહેનપણીને ફોન પર કરીને ફરાર થઈ ગયેલા પતિને પોલીસે કલ્યાણથી પકડી પાડ્યો હતો.…
- મહારાષ્ટ્ર
શિવસેના અને એનસીપીએ એમએલસીની પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કર્યા
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે 27 માર્ચે યોજાનારી પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કરતાં હવે આ ચૂંટણી બિનવિરોધ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે.મહાયુતિ સરકારમાં તેમના સાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રવિવારે…
- મહારાષ્ટ્ર
ગણેશ નાઈકે એનએમએમસીમાં 14 ગામોના સમાવેશનો વિરોધ કર્યો: 6,000 કરોડ રૂપિયાના બોજનું કારણ આપ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: શીળ-તળોજા માર્ગ પરના 14 ગામોને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)માં પુન: વિલીન કરવાના નિર્ણયનો ઐરોલીના વિધાનસભ્ય અને વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે જોરદાર વિરોધ કર્યો છે. એનએમએમસી પર 6,000 કરોડ રૂપિયાના મોટા નાણાકીય બોજનો ઉલ્લેખ કરીને,…