- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ બદલ કેટલા લોકો દંડાયા, શિંદેએ આપ્યા આંકડા
મુંબઈ: મુંબઈના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટલ રોડનું નિર્માણ થયા પછી દક્ષિણ મુંબઈના વાહનચાલકો માટે અવરજવર કરવાનું વધુ સુલભ બન્યું છે. આ સુવિધા સાથે મુંબઈ ટ્રાફિક પોલીસની કામગીરીમાં પણ વધારો થયો છે, જેમાં નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું…
- નેશનલ
હવે Voter ID ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાશે, મુખ્ય ચૂંટણી કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી : દેશમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કર્યા બાદ હવે મતદાર ઓળખ કાર્ડને(Voter ID)પણ આધાર સાથે લિંક કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં 98 વર્ષ પહેલાં ફાટી નીકળેલું હિંસક તોફાન, એ જ મહલ વિસ્તાર અને એ જ પેટર્ન…
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારની સાંજે ઔરંગઝેબના નામે પર જોરદાર બબાલ થઈ અને તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોએ હિંસક વળાંક લઈ લીધો અને તોફાનીઓએ કાર બાળી, દુકાનોમાં તોડફોડ કરી. એટલું જ નહીં ડીસીપી લેવલના ત્રણ અધિકારીઓ સહિત બારેક પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા…
- વડોદરા
Vadodara હાઇ- પ્રોફાઇલ અકસ્માત કેસમાં પોલીસની ધીમી કામગીરી પર ઉઠયા સવાલ, શું આરોપી રક્ષિત ચૌરસિયા છૂટી જશે ?
વડોદરા : ગુજરાતના વડોદરામાં(Vadodara)13 માર્ચની રાત્રે સર્જાયેલા હાઇ- પ્રોફાઇલ કાર અકસ્માત કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે. જોકે, આ કેસમાં પોલીસ તપાસની ધીમી ગતિએ અનેક સવાલો ઉભા કર્યા છે. તેમજ કેસની તપાસ દરમ્યાન મહત્વના સવાલો અંગે પોલીસની નિષ્ક્રિયતા અનેક…
- મહારાષ્ટ્ર
‘શું ગૃહ વિભાગ સૂઈ રહ્યો હતો?’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં થયેલી હિંસા પુર્વનિયોજિત હતી એવું નિવેદન કર્યા બાદ શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં એવા સવાલ કર્યા હતા કે ‘શું નાગપુરમાં હિંસા…
- સ્પોર્ટસ
પ્રવાસમાં ખેલાડીઓ સાથે ફૅમિલી હોવી જોઈએ કે નહીં? એ મુદ્દે કપિલ દેવનો રસપ્રદ અભિપ્રાય જાણી લો
નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે વિદેશ પ્રવાસમાં પરિવારજનોને પોતાની સાથે લઈ જવાની ભારતીય ખેલાડીઓને છૂટ મળવી જોઈએ, પરંતુ આવા ચર્ચાસ્પદ વિષયમાં સંતુલિત અભિગમ પણ હોવો જરૂરી છે. કપિલે આવું કહીને આ સંબંધમાં પોતાના સમયની રસપ્રદ વાત પણ કરી છે.…
- મનોરંજન
Salman Khanનો આવો સ્વેગ તો તમે નહીં જ જોયો હોય, વિશ્વાસ ના હોય તો જોઈ લો…
બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સિકંદરનું નવું ગીત સિકંદર નાચે રીલિઝ થયું છે. આ ગીતના ટીઝરે દર્શકોમાં જોરદાર ઉત્સુક્તા જગાવી હતી અને હવે આખું ગીત રીલિઝ થતાં હવે આ ગીતની દિવાનગી ફેન્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય…
- ગાંધીનગર
Gujarat માં બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)છેલ્લા બે દાયકામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો છે. જ્યારે ઉત્પાદન 94 લાખ મેટ્રિક ટનથી વધીને 269 લાખ મેટ્રિક ટન નોંધાયું છે. વિધાન સભા ગૃહમાં માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે…
- અમદાવાદ
ઔરંગઝેબને મદદ કરનારા એ શ્રીમંત ગુજરાતી વેપારી પાસે કેટલી હતી સંપત્તિ?
અમદાવાદઃ ભારતમાં અત્યારે ઔરંગઝેબની કબરને લઈને વિવાદ ચાલી રહ્યો છે, નાગપુરના સંભાજીનગરમાં આવેલી તેની કબરને તોડી પાડવાની માંગ અનેક લોકો દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે સરકાર પણ મુશ્કેલીમાં મૂકાઈ છે. અત્યારે ઓરંગઝેબ સાથે એક હિંદુ વેપારીની ચર્ચાએ જોર પકડ્યું…
- નેશનલ
Sunita Williams ના પરત ફરવા મુદ્દે પીએમ મોદીએ લખ્યો પત્ર, કહ્યું તમામ ભારતીયોને ગર્વ
નવી દિલ્હી : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે.તેમની વાપસી પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. તેઓ આજે સવારે ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા. નાસાએ જણાવ્યું હતું કે ક્રૂ-9…