- સ્પેશિયલ ફિચર્સ

આ સમાચાર વાંચીને RAC ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ થઈ જશે ખુશ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને સમયાંતરે નવી નવી સુવિધાઓ અને પોલિસી રજૂ કરવામાં આવતી હોય છે. જોકે, એમાંથી કેટલીક સુવિધા એવી હોય છે…
- નેશનલ

યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોની નોંધણી કરવામાં આવી છે અને ૩૨,૦૦૦થી વધુ યુવાનોની લોન મંજૂર કરવામાં આવી હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે જણાવ્યું હતું. મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ…
- IPL 2025

`સૂર્યકુમારની ટીમ’ સાથે હાર્દિક પણ ચેન્નઈ પહોંચી ગયોઃ નેટમાં સિક્સર પર સિક્સર ફટકારી
ચેન્નઈઃ પાંચ વખત આઇપીએલનું ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ 18મી આઇપીએલમાં રવિવાર, 23મી માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) રમાનારી પોતાની પ્રથમ મૅચ રમવા ચેન્નઈ પહોંચી ગઈ છે. મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા એક મૅચ માટે સસ્પેન્ડ થયો હોવાથી રવિવારની મૅચમાં…
- મહારાષ્ટ્ર

જો એનસીપી-સેના વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, રાયગઢનું પાલક પ્રધાનપદ અમને આપો: આઠવલે
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે કહ્યું હતું કે જો રાયગઢના પાલક પ્રધાનપદ અંગે શિવસેના અને એનસીપી વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, તો તે પદ તેમની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને આપી દેવું જોઈએ. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું…
- મહારાષ્ટ્ર

પ્રધાને કબૂલ કર્યું કે મુલુંડ ટોલ પ્લાઝા પરનું હોર્ડિંગ ગેરકાયદે હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્યો દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે સ્વીકાર્યું હતું કે, મુંબઈના એક ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, જે થયું હતું. મુંબઈમાં 13 મે,…
- નેશનલ

મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ
બેંગલુરુ: આજનો દિવસ કર્ણાટક વિધાનસભામાં હંગામાનો રહ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ હની ટ્રેપ અને મુસ્લિમો માટે ચાર ટકા અનામત અંગે ગૃહમાં નારેબાજી કરી હતી. વિધાનસભામાં ભાજપનાં ધારાસભ્યોએ બિલની કોપીને ફાડી નાખી હતી અને અધ્યક્ષની ખુરશી તરફ ફેંકી હતી. આથી અધ્યક્ષનાં આસનનું…
- IPL 2025

શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ
કોલકાતાઃ નવા નિયમો અને નવા કૅપ્ટનો સાથે 18મી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો આવતી કાલે (શનિવારે) અહીં સાંજે 7.30 વાગ્યે વરસાદના વિઘ્નની સંભાવના વચ્ચે ધમાકેદાર આરંભ થશે જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તથા ત્રણ ટાઇટલ જીતી ચૂકેલી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમ અને…
- મનોરંજન

‘બર્થ-ડે’ના દિવસે રાની મુખરજીની એવી અજાણી વાત, જે ક્યારેય તમને ખબર નહીં હોય, જાણો!
મુંબઈઃ આજે 21 માર્ચે રાની મુખર્જીનો 47મો જન્મદિવસ છે. અભિનેત્રીના અંગત જીવન અને કારકિર્દી વિશે ચાહકો ઘણી બધી વાતો જાણતા હશે, પરંતુ હજુ પણ ઘણી એવી હકીકતો છે જે બહુ ઓછા લોકો જાણે છે. જેમ કે તેની માતા ગાયિકા હતી.…









