- મહારાષ્ટ્ર
ઔરંગઝેબના મકબરાનો સંરક્ષિત સ્મારકનો દરજ્જો કાઢી નાખો: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઔરંગઝેબની કબર તોડી પાડવાની વધતી માગણી વચ્ચે વિપક્ષી શિવસેના (ઞઇઝ) એ બુધવારે ભાજપ પર હુમલો કર્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક પક્ષ મોગલ સમ્રાટને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. તેમણે એમ પણ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગેરકાયદે વિદેશી નાગરિકો સામે સરકારની કડક કાર્યવાહી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ગેરકાયદે વિદેશી નાગરિકોનો સામનો કરવાના પ્રયાસરૂપે ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે જાહેરાત કરી હતી કે ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોએ બિનદસ્તાવેજીકૃત બંગાળી ઇમિગ્રન્ટ્સને રોજગારી આપતા નથી તેવા ઘોષણાપત્રો રજૂ કરવા પડશે. જાન્યુઆરી ૨૦૨૩થી, ૨,૯૩૫ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત…
- મહારાષ્ટ્ર
આયાત લખેલી કોઈ પણ ચાદર સળગાવવામાં આવી નથી : દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા અંગે વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ પર હુમલો કરનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ભલે તેઓ કબરમાં છુપાયેલા હોય, અમે તેમને કબરમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમણે એમ…
- નેશનલ
PNB Scam Case: મેહુલ ચોક્સી હવે ઍન્ટિગુઆમાં નથી, વિદેશ પ્રધાને આપી માહિતી
ઍન્ટિગુઆઃ ઍન્ટિગુઆ અને બારબુડાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીને સૌથી મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે ભારતીય ઉદ્યોગતપતિ મેહુલ ચોકસી હવે ઍન્ટિગુઆમાં નથી. મેહુલ ચોક્સી સારવાર માટે બહાર ગયા છે અને ગ્રીને કહ્યું હતું કે તેમના કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં…
- મહારાષ્ટ્ર
ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરોધ પક્ષોએ બુધવારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘેરી હતી અને કહ્યું હતું કે ગુપ્તચર ખાતાની નિષ્ફળતાને કારણે સરકાર નાગપુરમાં હિંસા રોકી શકી નથી. આ સરકારની મોટી નિષ્ફળતા છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની…
- નેશનલ
દેશમા છેલ્લા 10 વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ ED એ નોંધ્યા 193 કેસ, માત્ર બે કેસમાં જ સજા મળી
નવી દિલ્હી : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદની યાદવની ઇડીએ(ED)ચાર કલાક સુધી પૂછતાછ વચ્ચે ઇડીએ 10 વર્ષમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર કરેલા કેસોની વિગત પ્રકાશમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 193 કેસ નોંધાયા છે.પરંતુ…
- સ્પોર્ટસ
આ દિવસે આવશે Dhanshree Verma અને Yuzvendra Chahalના ડિવોર્સ પર ચુકાદો…
ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ડિવોર્સનો કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. બંને જણે ડિવોર્સ માટે અરજી કરી છે અને એવી અપીલ કરી હતી કે કોર્ટ જેમ બને તેમ જલદી કોર્ટ એના પર ચૂકાદો સંભળાવે. જેના પર…
- મહારાષ્ટ્ર
‘ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી…’ કબર તોડી પાડવાની માંગ વચ્ચે RSSનું નિવેદન
નાગપુર: સંભાજી નગરમાં આવેલી મુઘલ શાસક ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હાલ મહારાષ્ટ્રમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ઔરંગઝેબની કબર તોડી પાડવા માંગણી થઇ રહી છે, સોમવારે નાગપુરમાં આવી માંગણી સાથે નીકળેલી રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 30 પોલીસ કર્મીઓ ઘાયલ થયા…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પુતિને ટ્રમ્પને એક કલાક રાહ જોવડાવી? આ વીડિયોએ ચર્ચા જગાવી
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ મુદ્દે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી હતી. એક અહેવાલ મુજબ ફોન કોલ માટે પુતિને ટ્રમ્પને એક કલાક સુધી રાહ જોવડાવી છે. ટ્રમ્પ પુતિનની…