- રાશિફળ
આજનું રાશિફળ (20-03-25): આ ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે આર્થિક લાભ, ચાલો જોઈએ શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારા રોજબરોજના જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે વધારે પડતો ખર્ચ તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. આજે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની…
- સ્પેશિયલ ફિચર્સ
સુંદર સાડી પર કાલા ચશ્મા પહેરીને Nita Ambaniએ દેખાડ્યો ઠાઠ, શ્લોકા અને રાધિકા તો…
નીતા અંબાણીને સાડીઓ પ્રત્યે ખાસ પ્રેમ છે અને તેઓ જ્યાં પણ મોકો મળે તો ત્યાં સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજો પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. નીતા અંબાણીને સાડીઓ એટલી પસંદ છે કે તેઓ દેશ જ નહીં પણ વિદેશમાં પણ…
- મહારાષ્ટ્ર
કોંકણ રેલવે માટે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, અનેક સમસ્યાનો આવશે ઉકેલ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ભારતીય રેલવે સાથે વિલીનીકરણ માટે સંમતિ આપશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભા પરિષદમાં કરી હતી. આ પગલાથી કેઆરસીએલને તેની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે. જોકે ‘કોંકણ રેલવે’ નામ યથાવત…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી: વિધાન પરિષદે નીલમ ગોર્હે પર વિશ્ર્વાસદર્શક ઠરાવ પસાર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદે બુધવારે ધ્વનિ મતદાન દ્વારા એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ઉપાધ્યક્ષ નીલમ ગોર્હે પર વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, જેમને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમની ટિપ્પણી બદલ વિપક્ષ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ભાજપના…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબના મકબરાનો સંરક્ષિત સ્મારકનો દરજ્જો કાઢી નાખો: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઔરંગઝેબની કબર તોડી પાડવાની વધતી માગણી વચ્ચે વિપક્ષી શિવસેના (ઞઇઝ) એ બુધવારે ભાજપ પર હુમલો કર્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક પક્ષ મોગલ સમ્રાટને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. તેમણે એમ પણ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગેરકાયદે વિદેશી નાગરિકો સામે સરકારની કડક કાર્યવાહી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ગેરકાયદે વિદેશી નાગરિકોનો સામનો કરવાના પ્રયાસરૂપે ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે જાહેરાત કરી હતી કે ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોએ બિનદસ્તાવેજીકૃત બંગાળી ઇમિગ્રન્ટ્સને રોજગારી આપતા નથી તેવા ઘોષણાપત્રો રજૂ કરવા પડશે. જાન્યુઆરી ૨૦૨૩થી, ૨,૯૩૫ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત…
- મહારાષ્ટ્ર
આયાત લખેલી કોઈ પણ ચાદર સળગાવવામાં આવી નથી : દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા અંગે વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ પર હુમલો કરનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ભલે તેઓ કબરમાં છુપાયેલા હોય, અમે તેમને કબરમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમણે એમ…
- નેશનલ
PNB Scam Case: મેહુલ ચોક્સી હવે ઍન્ટિગુઆમાં નથી, વિદેશ પ્રધાને આપી માહિતી
ઍન્ટિગુઆઃ ઍન્ટિગુઆ અને બારબુડાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીને સૌથી મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે ભારતીય ઉદ્યોગતપતિ મેહુલ ચોકસી હવે ઍન્ટિગુઆમાં નથી. મેહુલ ચોક્સી સારવાર માટે બહાર ગયા છે અને ગ્રીને કહ્યું હતું કે તેમના કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં…
- મહારાષ્ટ્ર
ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરોધ પક્ષોએ બુધવારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘેરી હતી અને કહ્યું હતું કે ગુપ્તચર ખાતાની નિષ્ફળતાને કારણે સરકાર નાગપુરમાં હિંસા રોકી શકી નથી. આ સરકારની મોટી નિષ્ફળતા છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની…