- મનોરંજન
શિંદેનું ‘અપમાન’ કરવા બદલ કામરા માફી માગે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું ‘અપમાન’ કરવા બદલ માફી માગવી જોઈએ, જ્યારે પોલીસે શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના 12 કાર્યકરોની મુંબઈમાં કામરાએ જે સ્થળે વિવાદાસ્પદ વીડિયોનું…
- નેશનલ
કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને મોટી ભેટ આપી છે. જેમાં સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર, કેન્દ્રએ 1 એપ્રિલ, 2023 થી સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં વધારો(MP Salary Increased)કર્યો છે. જાહેરનામામાં જણાવાયું છે…
- મનોરંજન
મહારાષ્ટ્ર વિધાનસભાએ જ્યોતિરાવ ફૂલે-સાવિત્રીબાઈને ભારત રત્ન આપવાની ભલામણ કરતો ઠરાવ પસાર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો જેમાં કેન્દ્ર સરકારને સમાજ સુધારકો મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ભલામણ કરવામાં આવી હતી. રાજ્યના પ્રધાન જયકુમાર રાવલે આ ઠરાવ રજૂ…
- રાશિફળ
માર્ચ મહિનાના અંતમાં બનશે શક્તિશાળી યોગ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. માર્ચ મહિનાના અંતમાં શક્તિશાળી યોગ બની રહ્યો છે, જેને કારણે કેટલાક રાશિના જાતકો પર ધનવર્ષા થઈ રહી છે. આજે અમે અહીં તમને આ જ યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો…
- નેશનલ
શિમલામાં લેન્ડિંગ વખતે વિમાનમાં આવી ‘ટેકનિકલ’ ખામી, નાયબ મુખ્ય પ્રધાન સહિત 44 પ્રવાસીના શ્વાસ અદ્ધર
શિમલાઃ દિલ્હીથી શિમલા જઈ રહેલ વિમાનમાં ખામી સર્જાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, વિગતે વાત કરવામાં આવે તો, એલાયન્સ એર ફ્લાઇટ નંબર 9I821ના પાયલોટે શિમલા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનના બ્રેકમાં ટેકનિકલ ખામીની જાણ કરી હતી. મહત્વની વાત એ…
- નેશનલ
Kunal Kamra ને મળ્યો સપા સાંસદ જ્યા બચ્ચનનો સાથ, ઉદ્ધવ ઠાકરે પણ સૂર પુરાવ્યો
નવી દિલ્હી: જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ(Kunal Kamra)મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વકર્યો છે. જોકે, આ દરમિયાન કુણાલ કામરાને વિપક્ષી પક્ષોનો ટેકો મળ્યો છે. જેમા રાજ્યસભા સાંસદ જયા બચ્ચને શિવસેનાના વિરોધને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર…
- આમચી મુંબઈ
કુણાલ કામરાનો શો યોજીને The Habitat studio મુશ્કેલીમાં ફસાયો; BMCએ ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી
મુંબઈ: કુણાલ કામરાના તાજેતરના કોમેડી શોનો મુદ્દો હાલ મુંબઈનાં રાજકારણમાં ચર્ચાના (Kunal Kamra show) કેન્દ્રમાં છે. કુણાલ કામરાએ નામ લીધા વગર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)અંગે કટાક્ષ ભર્યું પેરોડી ગીત ગયું હતું, જેની ક્લીપ વાયરલ થતા શિવસેનાના…
- વેપાર
સોનામાં રૂ. ૩૨૪નો ઘટાડો, ચાંદીમાં રૂ. ૧૮નો મામૂલી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ટકેલું વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીમાં સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર…
- મહારાષ્ટ્ર
રાયગઢમાં શિવાજી મહારાજની સમાધીની બાજુમાં આવેલી સમાધી દૂર કરવાની માગણી
મુંબઈઃ કોઇ પણ ઐતિહાસિક સંદર્ભ ન હોય, પુરાવા ન હોય એવી રાયગઢ જિલ્લા પરની કબર દૂર કરવા માટેની માગણી ભૂતપૂર્વ સાંસદ અને રાયગઢ વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ સંભાજીરાજે છત્રપતિએ પત્ર લખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે કરી છે. છત્રપતિ શિવાજી મહારાજની…