- મહારાષ્ટ્ર

ચાર વિધાનસભા બેઠકો પર વિવાદને કારણે 2014માં યુતિ તૂટી હતી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 2014માં ભાજપ અને શિવસેનાની યુતિ પહેલી વખત શિવસેના દ્વારા તોડવામાં આવી હતી અને તેનું કારણ ચાર વિધાનસભાની બેઠક હતી. જ્યારે તેમને લડવા માટે 147 બેઠકો ફાળવવામાં આવી હતી, પરંતુ…
- મહારાષ્ટ્ર

દિશાનું ‘મર્ડર’ યા ‘મોત’: સતીશ સાલિયનના વકીલે કર્યાં વિસ્ફોટ દાવા, ફરિયાદમાં આરોપીઓ કોણ?
મુંબઈઃ દિશા સાલિયનના મૃત્યુ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં દિશાના પિતા સતીશ સાલિયન સાથે વકીલ આજે પોલીસ કમિશનર કચેરીમાં જઈને ફરિયાદ કરી હતી. સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ કમિશનરની કચેરી બહાર કહ્યું હતું કે આજે અમે સીપી ઓફિસમાં એક…
- IPL 2025

રાહુલ-આથિયા પર અભિનંદનની વર્ષા, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે અલગ જ અંદાઝમાં આપી શુભેચ્છા…
મુંબઈ: અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના ખેલાડીઓ સોમવારે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચમાં જીતવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ડીસીનો વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL RAHUL) મુંબઈમાં પત્ની આથિયા શેટ્ટી અને નવજાત બાળકી પાસે હતો. ઉલ્લેખનીય વાત…
- ટોપ ન્યૂઝ

સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ
Mumbai News: મુબંઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માતમાં સોનુ સૂદની પત્ની ઘાયલ થઈ હતી. આજે સવારે આ ઘટના બની હતી. ઘટનાનું કારણ જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સોનુ સૂદની પત્ની સોનાલીનો અકસ્માત થયો છે. પરંતુ ચિંતાની વાત નથી.ઘટનાની જાણ…
- IPL 2025

Nita Ambani કે Kavya Maran કોણ છે IPLની સૌથી અમીર માલકિન?
આઈપીએલ-2025 (IPL-2025)ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલની અનેક ટીમની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે. આઈપીએલ ટીમના માલિકોમાં ઉદ્યોગપતિ, કારોબારી અને અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ પણ થાય છે. જે લોકો એવું વિચારે છે કે ક્રિકેટ એ માત્ર પુરુષોની પ્રિય રમત છે તેમને જાણીને…
- આમચી મુંબઈ

કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર
મુંબઈઃ પાલિકાઓ દ્વારા બેકરીઓને ગ્રીન ફ્યુઅલ (પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું ઇંધણ) વાપરવા માટે જારી કરવામાં આવેલી નોટિસ સામેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ને કોલસો એક માન્ય ઇંધણ છે અને તેને કારણે પ્રદૂષણ થતું નથી એ…
- ગાંધીનગર

જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ગુજરાતના 75 લાખ કુટુંબને આવરી લેવાયાઃ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
ગાંધીનગર : ગુજરાતમા(Gujarat)વર્ષ 2024માં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ.મા(NFSA) કુલ 75 લાખ કુટુંબોના 370 લાખ નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે. તેમજ તેની માટે આગામી વર્ષે અન્ન વિતરણ કરવા માટે રૂપિયા 6.75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા…
- ઇન્ટરનેશનલ

Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ
કીવઃ યુક્રેનમાં આંશિક યુદ્ધવિરામ મુદ્દે અમેરિકા અને રશિયન વાટાઘાટકારો વચ્ચે સાઉદી અરેબિયામાં સોમવારે વાતચીત શરૂ થઇ હતી. આ માહિતી રશિયન સમાચાર અહેવાલોમાં સામે આવી છે. આ વાતચીત અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટોના એક રાઉન્ડના થોડા કલાકો પછી શરૂ થઇ…









