- આમચી મુંબઈ
કુણાલના ‘કારનામા’: શિંદે જ નહીં, આ અગાઉ અનેક વિવાદોમાં ફસાયો છે કામરા…
મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. મહાયુતિ સરકારે કુણાલના નિવેદનની નિંદા કરી છે અને માફીની માંગ કરી છે તો સામે વિપક્ષો ખાસ કરીને શિવસેના (યુબીટી)…
- અમદાવાદ
સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ પર તવાઈ, 150 ગેરકાયદે ખાણ પર સરકારની કાર્યવાહી
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાનાં થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર સરકાર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એક સાથે ૧૫૦વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પડ્યા હતા. તંત્રની કાર્યવાહીને લઈને…
- ગાંધીનગર
Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો
ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે ગુડ ગવર્નન્સની દિશામાં અગ્રેસર છે. તેમજ રાજ્યના વહીવટી માળખા તથા કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધી કેસમાં મુંબઈ પોલીસે સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ મુંબઈ પોલીસે નોટિસ જારી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.કુણાલ કામરાને તેની વિરુદ્ધ દાખલ કેસ સંબંધમાં ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા…
- મહારાષ્ટ્ર
થાણેના રહેવાસીએ ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 82 લાખ રૂપિયા ગુમાવ્યા
થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સારા વળતરની લાલચે થાણેના 42 વર્ષના શખસ સાથે 82 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે…
- આમચી મુંબઈ
શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીની મારપીટ: શિક્ષિકા સામે ગુનો
મુંબઈ: શાળામાં પાંચમા ધોરણમાં ભણતી 11 વર્ષની વિદ્યાર્થિનીની મારપીટ કરવા બદલ શિક્ષિકા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચેમ્બુર વિસ્તારમાં આવેલી શાળામાં 21 માર્ચે આ ઘટના બની હતી, જેમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીના હાથ, પીઠ અને કમર પર છડીથી ઘણી વાર માર…
- મહારાષ્ટ્ર
પોલીસની વધુ સતર્કતા નાગપુર હિંસાને રોકી શકી હોત: કૉંગ્રેસ નેતા દલવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિનિયર કૉંગ્રેસના નેતા હુસેન દલવાઈએ મંગળવારે કહ્યું હતું કે પોલીસે વધુ સતર્કતા રાખી હોત તો નાગપુરની હિંસાને ટાળી શકાઈ હોત. રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય જેઓ વિપક્ષ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટીના સભ્ય છે તેમણે 17મી માર્ચે હિંસાગ્રસ્ત…
- અમદાવાદ
સાણંદ ખાતે શહીદોના સ્વજનોની હાજરીમાં Viranjali 2.0 કાર્યક્રમ 50,000 લોકોએ માણ્યો
અમદાવાદ : ગુજરાતના સાણંદ ખાતે 23 માર્ચના રોજ શહીદોના સ્વજનોની હાજરીમાં અદ્દભૂત વીરાંજલિ 2.0(Viranjali)કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમા અંદાજે 50 હજાર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદ દિન નિમિત્તે ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વિરાંજલી 2.0 યોજાયો…
- રાશિફળ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, થશે ધનલાભ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ ગ્રહો સમય સમય પર ગોચર કરે છે અને એને કારણે બનતાં શુભાશુભ યોગ વિશે પણ માહિતી પણ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવી છે. માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને…