- મહારાષ્ટ્ર

પુણે સ્વારગેટ કેસઃ પીડિતાએ પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ
પુણેઃ પુણેના સ્વારગેટ કેસની પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ રાજ્યના સચિવને લખેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં, આરોપી દત્તા ગાડે દ્વારા યુવતી પર બે વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રીજી વખત, તે યુવતી સાથે કુદરતવિરોધી કૃત્યો…
- સ્પોર્ટસ

ઇરફાન પઠાણ પરના પ્રતિબંધ પાછળની વિગતો બહાર આવી…કૉમેન્ટરીમાં તે કોહલી વિશે ખૂબ ઘસાતું બોલ્યો હતો
મુંબઈઃ કૉમેન્ટેટરનું કામ ટીવી દર્શકો સુધી મૅચની ઝીણી-ઝીણી વિગતો, આંકડા તેમ જ રસપ્રદ જાણકારી પહોંચાડવાનું હોય છે, પરંતુ જ્યારે કોઈ કૉમેન્ટેટર ટીકાત્મક ટિપ્પણી કરવાને બદલે કોઈને અંગત રીતે નિશાન બનાવીને હદ બહાર ઘસાતું બોલે એટલે બ્રૉડકાસ્ટરની નજરમાં આવી જાય અને…
- નેશનલ

ભુવનેશ્વરમાં ધમાલઃ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, વીડિયો વાઈરલ
ભુવનેશ્વરઃ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા બે દિવસથી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય પારો ઊંચકાયો છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો તપાસ સમિતિ બનાવવા અને કૉંગ્રેસના 14 ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
- અમદાવાદ

અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર
અમદાવાદ: ધાર્મિક ગુરુ આસારામ સામે વર્ષ 2013માં એક સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપ લાગ્યા હતાં, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2018 માં જોધપુર કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામનો એક આશ્રમ અમદવાદના…
- ઇન્ટરનેશનલ

બલૂચિસ્તાનમાં ફરી બબાલઃ વિદ્રોહીઓનો બળવો, હાઈ-વે ‘હાઈજેક’ કર્યા પછી હિંસાના બનાવો
કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 11 માર્ચે ટ્રેન હાઇજેક કર્યા પછી એક બાદ એક આતંકી હુમલા થઈ રહ્યા છે. બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ ફરી એક વખત અનેક જિલ્લામાં પાકિસ્તાની સેના પર હુમલા કર્યા હતા. પાકિસ્તાન સૈન્ય…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં દુકાનમાં આવેલા ગ્રાહક પર કાગળ ફેંકવાને મુદ્દે બોલાચાલી થયા બાદ બે ફેરિયા સહિત ચાર જણે 29 વર્ષના ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ કરી હોવાની ઘટના બની હતી, જેને પગલે અન્ય વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આરોપીઓએ વેપારીના…
- મહારાષ્ટ્ર

સરપંચ હત્યા કેસઃ ઉજ્જવલ નિકમે સુનાવણીમાં હત્યાના હેતુની રજૂઆત કરી, આગામી સુનાવણી 10મી એપ્રિલે
છત્રપતિ સંભાજીનગરઃ બીડ જિલ્લાની કોર્ટમાં બુધવારે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે સરપંચ સંતોષ દેશમુખ હત્યાકેસના પ્રાથમિક તથ્યો તથા હત્યા પાછળનો હેતુ વગેરેની રજૂઆત કરી હતી. આ હત્યાકેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરાયાના પ્રથમ વખતે કોર્ટમાં રજૂઆતમાં હાજર રહેલા જાણીતા…
- સ્પેશિયલ ફિચર્સ

અમૃતા ફડણવીસને પૂછ્યું ‘શ્રેષ્ઠ રાજકારણી’ કોણ, ગડકરી કે ફડણવીસ, જાણો જવાબ શું હતો?
મુંબઈઃ થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી નેતા જયંત પાટીલે તેમને પૂછ્યું હતું કે તેમનો પ્રિય ગાયક કોણ છે? પત્ની અમૃતા ફડણવીસની હાજરીમાં આ સવાલના…
- સ્પેશિયલ ફિચર્સ

બેંકનું કામકાજ હોય તો અત્યારે જ પતાવી લો, એપ્રિલ મહિનાની રાહ જોશો તો…
માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ગણતરીના સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે. જો તમે પણ આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારપે વાંચી લેવા પડશે. એપ્રિલ મહિનામાં એક-બે…









