- આમચી મુંબઈ
ચેન્નઈમાં લૂંટારાનું એન્કાઉન્ટર: આંબિવલીની ઈરાની બસ્તીમાં અલર્ટ
મુંબઈ: કલ્યાણ પાસેના આંબિવલીની ઈરાની બસ્તીના કુખ્યાત લૂંટારાના ચેન્નઈમાં પોલીસ સાથેની અથડામણમાં મોત પછી થાણે પોલીસે ઈરાની બસ્તી આસપાસના પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાને પગલે રહેવાસીઓનો આક્રોશ ફાટી ન નીકળે તે માટે પોલીસ અલર્ટ મૉડ પર આવી…
- અમદાવાદ
‘હત્યા’ને અકસ્માતમાં ખપાવવાના કારસ્તાનનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: અમદાવાદના નારોલમાં 19 માર્ચે રોડ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. પરંતુ જ્યારે તે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને રોડ અકસ્માતની ઘટના હત્યાનાં કેસમાં પરિણમી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું…
- આમચી મુંબઈ
જીવનસાથીને આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા છેઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
મુંબઈ: જીવનસાથીને ધમકી આપવી અથવા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવો એ ‘ક્રૂરતા’ બરાબર છે અને તે છૂટાછેડા માટેનું માન્ય કારણ બને છે એમ બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું છે. ગયા મહિને આપેલા આદેશમાં હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ન્યાયમૂર્તિ આર એમ જોશીએ એક…
- મહારાષ્ટ્ર
પુણે સ્વારગેટ કેસઃ પીડિતાએ પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ
પુણેઃ પુણેના સ્વારગેટ કેસની પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ રાજ્યના સચિવને લખેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં, આરોપી દત્તા ગાડે દ્વારા યુવતી પર બે વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રીજી વખત, તે યુવતી સાથે કુદરતવિરોધી કૃત્યો…
- સ્પોર્ટસ
ઇરફાન પઠાણ પરના પ્રતિબંધ પાછળની વિગતો બહાર આવી…કૉમેન્ટરીમાં તે કોહલી વિશે ખૂબ ઘસાતું બોલ્યો હતો
મુંબઈઃ કૉમેન્ટેટરનું કામ ટીવી દર્શકો સુધી મૅચની ઝીણી-ઝીણી વિગતો, આંકડા તેમ જ રસપ્રદ જાણકારી પહોંચાડવાનું હોય છે, પરંતુ જ્યારે કોઈ કૉમેન્ટેટર ટીકાત્મક ટિપ્પણી કરવાને બદલે કોઈને અંગત રીતે નિશાન બનાવીને હદ બહાર ઘસાતું બોલે એટલે બ્રૉડકાસ્ટરની નજરમાં આવી જાય અને…
- નેશનલ
ભુવનેશ્વરમાં ધમાલઃ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, વીડિયો વાઈરલ
ભુવનેશ્વરઃ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા બે દિવસથી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય પારો ઊંચકાયો છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો તપાસ સમિતિ બનાવવા અને કૉંગ્રેસના 14 ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
- અમદાવાદ
અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર
અમદાવાદ: ધાર્મિક ગુરુ આસારામ સામે વર્ષ 2013માં એક સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપ લાગ્યા હતાં, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2018 માં જોધપુર કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામનો એક આશ્રમ અમદવાદના…
- ઇન્ટરનેશનલ
બલૂચિસ્તાનમાં ફરી બબાલઃ વિદ્રોહીઓનો બળવો, હાઈ-વે ‘હાઈજેક’ કર્યા પછી હિંસાના બનાવો
કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 11 માર્ચે ટ્રેન હાઇજેક કર્યા પછી એક બાદ એક આતંકી હુમલા થઈ રહ્યા છે. બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ ફરી એક વખત અનેક જિલ્લામાં પાકિસ્તાની સેના પર હુમલા કર્યા હતા. પાકિસ્તાન સૈન્ય…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં દુકાનમાં આવેલા ગ્રાહક પર કાગળ ફેંકવાને મુદ્દે બોલાચાલી થયા બાદ બે ફેરિયા સહિત ચાર જણે 29 વર્ષના ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ કરી હોવાની ઘટના બની હતી, જેને પગલે અન્ય વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આરોપીઓએ વેપારીના…
- મહારાષ્ટ્ર
સરપંચ હત્યા કેસઃ ઉજ્જવલ નિકમે સુનાવણીમાં હત્યાના હેતુની રજૂઆત કરી, આગામી સુનાવણી 10મી એપ્રિલે
છત્રપતિ સંભાજીનગરઃ બીડ જિલ્લાની કોર્ટમાં બુધવારે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે સરપંચ સંતોષ દેશમુખ હત્યાકેસના પ્રાથમિક તથ્યો તથા હત્યા પાછળનો હેતુ વગેરેની રજૂઆત કરી હતી. આ હત્યાકેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરાયાના પ્રથમ વખતે કોર્ટમાં રજૂઆતમાં હાજર રહેલા જાણીતા…