- અમદાવાદ

Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર
અમદાવાદ: હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ,અંબાજી બાદ ચોટીલામાં…
- અમદાવાદ

દારુના કેસમાં ફસાવવાની ધમકીઃ અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં ડેપ્યુટી કલેકટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝપડી લીધી હતી ત્યારે અમદાવાદનાં નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતો…
- મહારાષ્ટ્ર

વાઘ્યા શ્વાનના શિલ્પનો વિવાદ વધ્યો, સંભાજી બ્રિગેડ મેદાનમાં, સીધી ચેતવણી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંભઈ: રાજ્યમાં એક નવો વિવાદ શરૂ થયો છે. બે દિવસ પહેલા, છત્રપતિ સંભાજી રાજેએ રાયગઢ કિલ્લા ખાતેના વાઘ્યા શ્વાનની પ્રતિમા દૂર કરવાની માગણી કરી હતી. ત્યારબાદ બુધવારે સંભાજી ભીડેએ વાઘ્યા શ્ર્વાનના શિલ્પને દૂર કરવાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે…
- અમદાવાદ

Gujarat ના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે 116 રેનબસેરા, 435.68 કરોડ રૂપિયા મંજૂર કર્યા
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે. જેમાં રોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા…
- મહારાષ્ટ્ર

ત્ર્યંબકેશ્ર્વરમાં ગોદાવરી મુક્તપણે શ્ર્વાસ લેશે, કુશાવર્ત જેવા પવિત્ર તળાવનું નિર્માણ થશે; કુંભ મેળા માટે ગિરીશ મહાજનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુંભ મેળા માટે નિયુક્ત પ્રધાન ગિરીશ મહાજને શુક્રવારે ત્ર્યંબકેશ્ર્વર નગર પરિષદ ખાતે સાધુ મહંતો સાથે આગામી સિંહસ્થ કુંભ મેળા 2027ના આયોજન અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોદાવરી નદી વહેતી જોવા મળે, જ્યાં ગોદાવરી અવરોધિત છે ત્યાં…
- ઇન્ટરનેશનલ

Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા
નવી દિલ્હી : થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા 7.7 રિક્ટર સ્કેલના પ્રચંડ ભૂકંપથી(Earthquake) ભારે તબાહી મચી છે. જેમાં 26થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ ભૂકંપથી ભારતીય વેપારીઓ અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી વેપારીઓની…
- મહારાષ્ટ્ર

મંત્રાલયમાં પાણીની અછત!!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના તાજેતરમાં જ પૂર્ણ થયેલા બજેટ સત્રાં રાજ્યમાં પાણીની અછત પર ગંભીર ચર્ચા થઈ હતી, પરંતુ રાજ્ય સરકારનું સંચાલન જ્યાંથી થઈ રહ્યું છે તે મંત્રાલયમાં જ ત્રણ દિવસથી પાણીની અછત હોવાનું જાણવા મળ્યું છે. અપૂરતા અને…
- નેશનલ

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર, ભારત ચૂપ નહીં, જાણો શું કહ્યું સરકારે?
નવી દિલ્હી: ભારતનાં પાડોશી દેશોમાં લઘુમતી પર હુમલાની સ્થિતિ અંગે ભારતમાં સતત તેનો વિરોધ થતો આવ્યો છે. પડોશી દેશોમાં લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. શાહજહાંપુરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અરુણ કુમાર સાગરે આ અંગે પ્રશ્ન કર્યો હતો.…
- નેશનલ

દિશા સાલિયન મોતઃ પિતાની એફઆઈઆર સહિત પોલીસના ક્લોઝર રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
મુંબઈઃ દિશા સાલિયનનો કેસ ભલે 5 વર્ષ જૂનો હોય, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ જામ્યું છે. આ મામલે એક તરફ ઠાકરે પરિવારના દીકરા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધાઈ છે તો હવે બીજી બાજુ ખુદ દિશાના પિતા સતીશ સાલિયન મામલે…
- રાશિફળ

199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
આવતીકાલે એટલે કે 29મી માર્ચના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ના દેખાવવાનું હોવાથી અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. આ સૂર્યગ્રહણ પર 199 વર્ષ…









