- નેશનલ
ભુવનેશ્વરમાં ધમાલઃ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, વીડિયો વાઈરલ
ભુવનેશ્વરઃ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા બે દિવસથી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય પારો ઊંચકાયો છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો તપાસ સમિતિ બનાવવા અને કૉંગ્રેસના 14 ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
- અમદાવાદ
અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર
અમદાવાદ: ધાર્મિક ગુરુ આસારામ સામે વર્ષ 2013માં એક સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપ લાગ્યા હતાં, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2018 માં જોધપુર કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામનો એક આશ્રમ અમદવાદના…
- ઇન્ટરનેશનલ
બલૂચિસ્તાનમાં ફરી બબાલઃ વિદ્રોહીઓનો બળવો, હાઈ-વે ‘હાઈજેક’ કર્યા પછી હિંસાના બનાવો
કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 11 માર્ચે ટ્રેન હાઇજેક કર્યા પછી એક બાદ એક આતંકી હુમલા થઈ રહ્યા છે. બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ ફરી એક વખત અનેક જિલ્લામાં પાકિસ્તાની સેના પર હુમલા કર્યા હતા. પાકિસ્તાન સૈન્ય…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં દુકાનમાં આવેલા ગ્રાહક પર કાગળ ફેંકવાને મુદ્દે બોલાચાલી થયા બાદ બે ફેરિયા સહિત ચાર જણે 29 વર્ષના ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ કરી હોવાની ઘટના બની હતી, જેને પગલે અન્ય વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આરોપીઓએ વેપારીના…
- મહારાષ્ટ્ર
સરપંચ હત્યા કેસઃ ઉજ્જવલ નિકમે સુનાવણીમાં હત્યાના હેતુની રજૂઆત કરી, આગામી સુનાવણી 10મી એપ્રિલે
છત્રપતિ સંભાજીનગરઃ બીડ જિલ્લાની કોર્ટમાં બુધવારે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે સરપંચ સંતોષ દેશમુખ હત્યાકેસના પ્રાથમિક તથ્યો તથા હત્યા પાછળનો હેતુ વગેરેની રજૂઆત કરી હતી. આ હત્યાકેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરાયાના પ્રથમ વખતે કોર્ટમાં રજૂઆતમાં હાજર રહેલા જાણીતા…
- સ્પેશિયલ ફિચર્સ
અમૃતા ફડણવીસને પૂછ્યું ‘શ્રેષ્ઠ રાજકારણી’ કોણ, ગડકરી કે ફડણવીસ, જાણો જવાબ શું હતો?
મુંબઈઃ થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી નેતા જયંત પાટીલે તેમને પૂછ્યું હતું કે તેમનો પ્રિય ગાયક કોણ છે? પત્ની અમૃતા ફડણવીસની હાજરીમાં આ સવાલના…
- સ્પેશિયલ ફિચર્સ
બેંકનું કામકાજ હોય તો અત્યારે જ પતાવી લો, એપ્રિલ મહિનાની રાહ જોશો તો…
માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ગણતરીના સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે. જો તમે પણ આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારપે વાંચી લેવા પડશે. એપ્રિલ મહિનામાં એક-બે…
- અમદાવાદ
ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના (Saugat-e-Modi) શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈની કિટ વિતરિત કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય એકમે…
- મહારાષ્ટ્ર
દિશા સાલિયાન મૃત્યુ કેસ: કોઈપણ દોષી વ્યક્તિને છોડવામાં આવશે નહીં: પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજે દેસાઈએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં જવાબદાર કોઈ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશનના માધ્યમથી એવો સવાલ ઉપસ્તિત કરવામાં આવ્યો હતો…