- આમચી મુંબઈ
પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રવાસન ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ ગુરુવારે કહ્યું હતું કે પોલીસે કોમેડિયન કુણાલ કામરાની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને શિવસૈનિકોની ધીરજની પરીક્ષા કરવી ન જોઈએ. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પેરડી…
- મહારાષ્ટ્ર
વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે વિપક્ષને ખબર હોવી જોઈએ કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે સંખ્યાબળ હોવું આવશ્યક છે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેને પણ આ જાણકારી હોવી જોઈએ. રાજ્યના પ્રધાનમંડળમાં…
- સ્પોર્ટસ
`અમદાવાદ ઑલિમ્પિક્સ’ સૌથી મોંઘી કહેવાશે
નવી દિલ્હીઃ 2036ની ઑલિમ્પિક ગેમ્સ ભારતમાં યોજવા માટે ભારત સરકાર દ્વારા પ્રબળ દાવો કરવામાં આવી રહ્યો છે. 11 વર્ષ પછી અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતના આ બે શહેરમાં દુનિયાનો આ સૌથી મોટો રમતોત્સવ યોજવા વિશે ભારત સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા…
- મનોરંજન
સારા અલી ખાને આલિયા ભટ્ટ અંગે કરી ચોંકાવનારી વાત કે મને એનાથી ઈર્ષા થઈ હતી, કારણ
સૈફઅલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેણે ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. તાજેતરમાં સારાએ આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી. સારાએ કહ્યું…
- નેશનલ
સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું વ્યક્તિત્વ અન્ય રાજનેતાઓ કરતાં કઈક જુદું છે. આથી તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. ગુરુવારે લોકસભામાં વિપક્ષ શિવસેના (UBT) ના સંસદ સભ્યએ દેશભરમાં રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા…
- આમચી મુંબઈ
ચેન્નઈમાં લૂંટારાનું એન્કાઉન્ટર: આંબિવલીની ઈરાની બસ્તીમાં અલર્ટ
મુંબઈ: કલ્યાણ પાસેના આંબિવલીની ઈરાની બસ્તીના કુખ્યાત લૂંટારાના ચેન્નઈમાં પોલીસ સાથેની અથડામણમાં મોત પછી થાણે પોલીસે ઈરાની બસ્તી આસપાસના પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાને પગલે રહેવાસીઓનો આક્રોશ ફાટી ન નીકળે તે માટે પોલીસ અલર્ટ મૉડ પર આવી…
- અમદાવાદ
‘હત્યા’ને અકસ્માતમાં ખપાવવાના કારસ્તાનનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: અમદાવાદના નારોલમાં 19 માર્ચે રોડ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. પરંતુ જ્યારે તે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને રોડ અકસ્માતની ઘટના હત્યાનાં કેસમાં પરિણમી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું…
- આમચી મુંબઈ
જીવનસાથીને આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા છેઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
મુંબઈ: જીવનસાથીને ધમકી આપવી અથવા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવો એ ‘ક્રૂરતા’ બરાબર છે અને તે છૂટાછેડા માટેનું માન્ય કારણ બને છે એમ બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું છે. ગયા મહિને આપેલા આદેશમાં હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ન્યાયમૂર્તિ આર એમ જોશીએ એક…
- મહારાષ્ટ્ર
પુણે સ્વારગેટ કેસઃ પીડિતાએ પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ
પુણેઃ પુણેના સ્વારગેટ કેસની પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ રાજ્યના સચિવને લખેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં, આરોપી દત્તા ગાડે દ્વારા યુવતી પર બે વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રીજી વખત, તે યુવતી સાથે કુદરતવિરોધી કૃત્યો…
- સ્પોર્ટસ
ઇરફાન પઠાણ પરના પ્રતિબંધ પાછળની વિગતો બહાર આવી…કૉમેન્ટરીમાં તે કોહલી વિશે ખૂબ ઘસાતું બોલ્યો હતો
મુંબઈઃ કૉમેન્ટેટરનું કામ ટીવી દર્શકો સુધી મૅચની ઝીણી-ઝીણી વિગતો, આંકડા તેમ જ રસપ્રદ જાણકારી પહોંચાડવાનું હોય છે, પરંતુ જ્યારે કોઈ કૉમેન્ટેટર ટીકાત્મક ટિપ્પણી કરવાને બદલે કોઈને અંગત રીતે નિશાન બનાવીને હદ બહાર ઘસાતું બોલે એટલે બ્રૉડકાસ્ટરની નજરમાં આવી જાય અને…