- નેશનલ
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર, ભારત ચૂપ નહીં, જાણો શું કહ્યું સરકારે?
નવી દિલ્હી: ભારતનાં પાડોશી દેશોમાં લઘુમતી પર હુમલાની સ્થિતિ અંગે ભારતમાં સતત તેનો વિરોધ થતો આવ્યો છે. પડોશી દેશોમાં લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. શાહજહાંપુરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અરુણ કુમાર સાગરે આ અંગે પ્રશ્ન કર્યો હતો.…
- નેશનલ
દિશા સાલિયન મોતઃ પિતાની એફઆઈઆર સહિત પોલીસના ક્લોઝર રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
મુંબઈઃ દિશા સાલિયનનો કેસ ભલે 5 વર્ષ જૂનો હોય, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ જામ્યું છે. આ મામલે એક તરફ ઠાકરે પરિવારના દીકરા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધાઈ છે તો હવે બીજી બાજુ ખુદ દિશાના પિતા સતીશ સાલિયન મામલે…
- રાશિફળ
199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
આવતીકાલે એટલે કે 29મી માર્ચના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ના દેખાવવાનું હોવાથી અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. આ સૂર્યગ્રહણ પર 199 વર્ષ…
- નેશનલ
ઘરેથી રોકડ મળવાના કેસમાં જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી, વકીલોની અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા(Justice Yashankt Verma)ના ઘરેથી મોટી માત્રામાં રોકડ રૂપિયા મળવાનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જસ્ટિસ યશવંત વર્માને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની માંગ…
- ઇન્ટરનેશનલ
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં. આ ભૂકંપનું કેન્દ્ર શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સાગાઇંગ નજીક સ્થિત હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની…
- નેશનલ
મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી થયા છે. જાનમાલને મોટું નુકસાન થયું છે. આશરે 40 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.…
- નેશનલ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, આંચકાથી અનેક શહેરો ધણધણી ઊઠ્યાં
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઈ હતી.ભૂકંના આંચકાથી બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ઉપરાંત ટોપના ફ્લોર પર બનાવવામાં આવેલા સ્વીમિંગ પુલમાંથી પાણી છલકાઈને નીચે આવ્યું હતું. બેંગકોકની સાથે મ્યાનમારમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (28-03-2025): આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
મેષ રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અનિવાર્ય છે. પોતાના પરિવાર તરફથી આજે સારા સમાચાર મળી શકે છે. મિત્રોના વર્તનના કારણે થોડી નિરાશા મળી શકે છે. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ અનિવાર્ય. આજે તમારા સખત…