- મહારાષ્ટ્ર
શ્વાનોના ડરથી યુવક કૂવામાં પડ્યો: બે દિવસ સુધી દોરડાથી લટકેલી હાલતમાં રહ્યો
છત્રપતિ સંભાજીનગરઃ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નાડ વિસ્તારમાં એક વ્યક્તિ શ્વાનોથી પોતાનો બચાવ કરતી કૂવામાં પડી ગઇ હતી અને 48 કલાક બાદ તેને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સંદીપ ઘાટકાવડે (30) શ્વાનોથી ડરીને કૂવામાં પડ્યો હતો, પરંતુ કૂવાના…
- નેશનલ
Nepal ને પુન: હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ સાથે હિંસક પ્રદર્શન, રેલીમાં સીએમ યોગીનું પોસ્ટર, કાઠમંડુમાં કર્ફ્યુ
કાઠમંડુ : નેપાળમાં(Nepal)હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહી વચ્ચે જંગ છેડાઈ છે. જેમાં નેપાળમા હિંદુ રાષ્ટ્રની પુન: સ્થાપનાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓએ શુક્રવારે કાઠમંડુના તિનકુનેમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક ઇમારતમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. તિનકુને…
- આમચી મુંબઈ
‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા સાયબરે બચાવ્યા
મુંબઈ: ‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ભિવંડીની ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સાયબરે બચાવી લીધા હતા. છેલ્લા 48 કલાકમાં ઑનલાઈન ફ્રોડ ટોળકીએ પડાવેલાં નાણાંમાંથી પાંચ કેસમાં 1.47 કરોડ રૂપિયા બચાવવામાં સાયબરને સફળતા મળી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. વ્હેલ…
- અમદાવાદ
Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર
અમદાવાદ: હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ,અંબાજી બાદ ચોટીલામાં…
- અમદાવાદ
દારુના કેસમાં ફસાવવાની ધમકીઃ અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં ડેપ્યુટી કલેકટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝપડી લીધી હતી ત્યારે અમદાવાદનાં નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતો…
- મહારાષ્ટ્ર
વાઘ્યા શ્વાનના શિલ્પનો વિવાદ વધ્યો, સંભાજી બ્રિગેડ મેદાનમાં, સીધી ચેતવણી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંભઈ: રાજ્યમાં એક નવો વિવાદ શરૂ થયો છે. બે દિવસ પહેલા, છત્રપતિ સંભાજી રાજેએ રાયગઢ કિલ્લા ખાતેના વાઘ્યા શ્વાનની પ્રતિમા દૂર કરવાની માગણી કરી હતી. ત્યારબાદ બુધવારે સંભાજી ભીડેએ વાઘ્યા શ્ર્વાનના શિલ્પને દૂર કરવાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે…
- અમદાવાદ
Gujarat ના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે 116 રેનબસેરા, 435.68 કરોડ રૂપિયા મંજૂર કર્યા
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે. જેમાં રોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા…
- મહારાષ્ટ્ર
ત્ર્યંબકેશ્ર્વરમાં ગોદાવરી મુક્તપણે શ્ર્વાસ લેશે, કુશાવર્ત જેવા પવિત્ર તળાવનું નિર્માણ થશે; કુંભ મેળા માટે ગિરીશ મહાજનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુંભ મેળા માટે નિયુક્ત પ્રધાન ગિરીશ મહાજને શુક્રવારે ત્ર્યંબકેશ્ર્વર નગર પરિષદ ખાતે સાધુ મહંતો સાથે આગામી સિંહસ્થ કુંભ મેળા 2027ના આયોજન અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોદાવરી નદી વહેતી જોવા મળે, જ્યાં ગોદાવરી અવરોધિત છે ત્યાં…
- ઇન્ટરનેશનલ
Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા
નવી દિલ્હી : થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા 7.7 રિક્ટર સ્કેલના પ્રચંડ ભૂકંપથી(Earthquake) ભારે તબાહી મચી છે. જેમાં 26થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ ભૂકંપથી ભારતીય વેપારીઓ અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી વેપારીઓની…
- મહારાષ્ટ્ર
મંત્રાલયમાં પાણીની અછત!!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના તાજેતરમાં જ પૂર્ણ થયેલા બજેટ સત્રાં રાજ્યમાં પાણીની અછત પર ગંભીર ચર્ચા થઈ હતી, પરંતુ રાજ્ય સરકારનું સંચાલન જ્યાંથી થઈ રહ્યું છે તે મંત્રાલયમાં જ ત્રણ દિવસથી પાણીની અછત હોવાનું જાણવા મળ્યું છે. અપૂરતા અને…