- અમદાવાદ
Gujarat ના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે 116 રેનબસેરા, 435.68 કરોડ રૂપિયા મંજૂર કર્યા
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે. જેમાં રોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા…
- મહારાષ્ટ્ર
ત્ર્યંબકેશ્ર્વરમાં ગોદાવરી મુક્તપણે શ્ર્વાસ લેશે, કુશાવર્ત જેવા પવિત્ર તળાવનું નિર્માણ થશે; કુંભ મેળા માટે ગિરીશ મહાજનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુંભ મેળા માટે નિયુક્ત પ્રધાન ગિરીશ મહાજને શુક્રવારે ત્ર્યંબકેશ્ર્વર નગર પરિષદ ખાતે સાધુ મહંતો સાથે આગામી સિંહસ્થ કુંભ મેળા 2027ના આયોજન અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોદાવરી નદી વહેતી જોવા મળે, જ્યાં ગોદાવરી અવરોધિત છે ત્યાં…
- ઇન્ટરનેશનલ
Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા
નવી દિલ્હી : થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા 7.7 રિક્ટર સ્કેલના પ્રચંડ ભૂકંપથી(Earthquake) ભારે તબાહી મચી છે. જેમાં 26થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ ભૂકંપથી ભારતીય વેપારીઓ અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી વેપારીઓની…
- મહારાષ્ટ્ર
મંત્રાલયમાં પાણીની અછત!!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના તાજેતરમાં જ પૂર્ણ થયેલા બજેટ સત્રાં રાજ્યમાં પાણીની અછત પર ગંભીર ચર્ચા થઈ હતી, પરંતુ રાજ્ય સરકારનું સંચાલન જ્યાંથી થઈ રહ્યું છે તે મંત્રાલયમાં જ ત્રણ દિવસથી પાણીની અછત હોવાનું જાણવા મળ્યું છે. અપૂરતા અને…
- નેશનલ
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર, ભારત ચૂપ નહીં, જાણો શું કહ્યું સરકારે?
નવી દિલ્હી: ભારતનાં પાડોશી દેશોમાં લઘુમતી પર હુમલાની સ્થિતિ અંગે ભારતમાં સતત તેનો વિરોધ થતો આવ્યો છે. પડોશી દેશોમાં લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. શાહજહાંપુરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અરુણ કુમાર સાગરે આ અંગે પ્રશ્ન કર્યો હતો.…
- નેશનલ
દિશા સાલિયન મોતઃ પિતાની એફઆઈઆર સહિત પોલીસના ક્લોઝર રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
મુંબઈઃ દિશા સાલિયનનો કેસ ભલે 5 વર્ષ જૂનો હોય, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ જામ્યું છે. આ મામલે એક તરફ ઠાકરે પરિવારના દીકરા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધાઈ છે તો હવે બીજી બાજુ ખુદ દિશાના પિતા સતીશ સાલિયન મામલે…
- રાશિફળ
199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
આવતીકાલે એટલે કે 29મી માર્ચના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ના દેખાવવાનું હોવાથી અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. આ સૂર્યગ્રહણ પર 199 વર્ષ…
- નેશનલ
ઘરેથી રોકડ મળવાના કેસમાં જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી, વકીલોની અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા(Justice Yashankt Verma)ના ઘરેથી મોટી માત્રામાં રોકડ રૂપિયા મળવાનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જસ્ટિસ યશવંત વર્માને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની માંગ…