- મનોરંજન
રશ્મિકા મંદાના બાદ હવે કોની સાથે રોમેન્સ કરવા માંગે છે સલમાન ખાન? નામ જાણીને ચોંકી ઉઠશો…
બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મ સિકંદરને લઈને ખાસ્સો એવો ચર્ચામાં છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને સલમાન ખાન લીડ રોલમાં છે. ફિલ્મમાં સલમાન પોતાનાથી 31 વર્ષ નાની રશ્મિકા સાથેના એજ ગેપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સલમાને જણાવ્યું કે…
- અમદાવાદ
ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો
અમદાવાદ: ગુજરાતમાં સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભાડામાં 10% નો વધારો (bus fares increase) ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજ મધ્યરાત્રીથી જ અમલ થશે. નિયમ અનુસાર 68% ના…
- મનોરંજન
મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ
મુંબઈઃ હંમેશાં લાઈમલાઈટમાં રહેનારી મલાઈકા અરોરા તાજેતરમાં એક નવા અંદાજ સાથેના ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. અનારકલી ડિસ્કો ચલી ગીત કોઈ પણ પાર્ટીમાં ધૂમ મચાવે છે. આ ગીતમાં મલાઈકા અરોરાના લટકા-મટકા તો ચાહકોને ગમ્યા જ હતાં પણ સાથે તેના અનારકલી ડ્રેસનો…
- આપણું ગુજરાત
વડનગરથી મળી આવેલા હાડપિંજરનાં DNA રિપોર્ટે ખોલ્યો રહસ્ય પરથી પડદો
અમદાવાદ: ગુજરાતનું વડનગર એ પ્રાચીન શહેર રહ્યું છે. માનવ સભ્યતાનાં વિકાસનાં હજારો વર્ષોનું સાક્ષી રહ્યું છે અને તેના પુરાવા અહી ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. વડનગરમાં વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન મળી આવેલા નર કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વડનગરમાંથી…
- મહારાષ્ટ્ર
શ્વાનોના ડરથી યુવક કૂવામાં પડ્યો: બે દિવસ સુધી દોરડાથી લટકેલી હાલતમાં રહ્યો
છત્રપતિ સંભાજીનગરઃ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નાડ વિસ્તારમાં એક વ્યક્તિ શ્વાનોથી પોતાનો બચાવ કરતી કૂવામાં પડી ગઇ હતી અને 48 કલાક બાદ તેને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સંદીપ ઘાટકાવડે (30) શ્વાનોથી ડરીને કૂવામાં પડ્યો હતો, પરંતુ કૂવાના…
- નેશનલ
Nepal ને પુન: હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ સાથે હિંસક પ્રદર્શન, રેલીમાં સીએમ યોગીનું પોસ્ટર, કાઠમંડુમાં કર્ફ્યુ
કાઠમંડુ : નેપાળમાં(Nepal)હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહી વચ્ચે જંગ છેડાઈ છે. જેમાં નેપાળમા હિંદુ રાષ્ટ્રની પુન: સ્થાપનાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓએ શુક્રવારે કાઠમંડુના તિનકુનેમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક ઇમારતમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. તિનકુને…
- આમચી મુંબઈ
‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા સાયબરે બચાવ્યા
મુંબઈ: ‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ભિવંડીની ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સાયબરે બચાવી લીધા હતા. છેલ્લા 48 કલાકમાં ઑનલાઈન ફ્રોડ ટોળકીએ પડાવેલાં નાણાંમાંથી પાંચ કેસમાં 1.47 કરોડ રૂપિયા બચાવવામાં સાયબરને સફળતા મળી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. વ્હેલ…
- અમદાવાદ
Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર
અમદાવાદ: હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ,અંબાજી બાદ ચોટીલામાં…
- અમદાવાદ
દારુના કેસમાં ફસાવવાની ધમકીઃ અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં ડેપ્યુટી કલેકટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝપડી લીધી હતી ત્યારે અમદાવાદનાં નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતો…
- મહારાષ્ટ્ર
વાઘ્યા શ્વાનના શિલ્પનો વિવાદ વધ્યો, સંભાજી બ્રિગેડ મેદાનમાં, સીધી ચેતવણી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંભઈ: રાજ્યમાં એક નવો વિવાદ શરૂ થયો છે. બે દિવસ પહેલા, છત્રપતિ સંભાજી રાજેએ રાયગઢ કિલ્લા ખાતેના વાઘ્યા શ્વાનની પ્રતિમા દૂર કરવાની માગણી કરી હતી. ત્યારબાદ બુધવારે સંભાજી ભીડેએ વાઘ્યા શ્ર્વાનના શિલ્પને દૂર કરવાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે…