- નેશનલ
ઈદનો ચાંદ દેખતા ઉજવણી શરુ, આવતી કાલે ઉજવાશે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર
નવી દિલ્હી: ઇસ્લામના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ભારતમાં આવતી કાલે 31 માર્ચમાં રોજ (Eid al-Fitr) કરવામાં આવશે. આજે રવિવારે સાંજે ઈદનો ચાંદ દેખતા આવતી કાલે સોમવારે ઈદ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. ઈદનો ચાંદ દેખાયા બાદ મૌલાના ખાલિદ…
- IPL 2025
રાજસ્થાનની બૅટિંગ મળ્યા પછી નિરાશાજનક શરૂઆત, યશસ્વી ત્રીજી વાર પણ ફ્લૉપ
ગુવાહાટીઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આજે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને રાજસ્થાન રૉયલ્સ (RR)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલ (ચાર રન, ત્રણ બૉલ, એક ફોર) સતત ત્રીજી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. પેસ બોલર…
- મનોરંજન
મોનાલિસાએ સિલ્વર કલરના ડીપનેક ટોપ સાથે ફોટો પોસ્ટ કરીને ચાહકોની ઊંઘ કરી હરામ
જાણીતી અભિનેત્રી મોનાલિસા એ ભોજપુરી અભિનેત્રીઓ જ નહીં, પરંતુ બોલીવુડની અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે, જે પોતાના કામની સાથે પર્સનલ વાત પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું ચૂકતી નથી. તાજેતરમાં જ મોનાલિસાએ તેની કેટલીક સિઝલિંગ તસવીરો ચાહકો સાથે શેર કરી…
- મહારાષ્ટ્ર
માધવ નેત્રાલય માટે ફડણવીસે કહ્યું કે પ્રજ્ઞાચક્ષુઓ માટે બનશે….
નાગપુરઃ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે નાગપુરની મુલાકાતે આવેલા પીએમ મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા એક્સ્ટેંશન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે માધવ નેત્રાલય દાયકાઓથી લોકોની સેવામાં કાર્યરત છે. આ…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટનાઃ ત્રણ મહિલા સહિત છનાં મોત
કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુના મણિકર્ણમાં આજે એક ભૂસ્ખલનની ભયાનક દુર્ઘટના બની છે. ભૂસ્ખલનને કારણે અનેક વાહનો નીચે આવી ગઈ હતી. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોનું મોત થયા છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં…
- નેશનલ
ભારતીય રેલવેના 5 ‘ઘાતક’ અકસ્માત, જેમાં હજારો લોકોએ ગુમાવ્યા હતા જીવ, જાણો વિગતવાર ઈતિહાસ?
ઓડિશામાં આજે ફરી એક રેલવે અકસ્માત સર્જાયો, જેમાં કટકના નિર્ગુન્ડી નજીક કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા રેલવે પાટા પરથી ઉતરી ગયા હતાં. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના 11 ડબ્બા પાટા પરથી…
- IPL 2025
જાણી લો, મુંબઈ ઇન્ડિયન્સે દરેક સીઝનમાં જીતવાનું ક્યારે શરૂ કર્યું…
અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) આઇપીએલ ((IPL)માં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ છે, પરંતુ 2008ની પ્રથમ સીઝનથી માંડીને અત્યાર સુધીમાં આ ટીમે મોટા ભાગે નિરાશાજનક શરૂઆત કરી છે અને આ વખતની સીઝન પણ એમાં અપવાદ નથી. ર્દિક પંડ્યાના સુકાનમાં…
- મનોરંજન
માર્ગ અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 29.39 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી 50 વર્ષની ગુજરાતી મહિલાને 29.39 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એમએસીટીના સભ્ય એસ.એન. શાહે 18 માર્ચે આપેલા આદેશમાં થાણે સ્થિત બસ માલિક અને વીમા કંપનીને અરજી…
- નેશનલ
ચૈત્ર નવરાત્રી: માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં ફુલોનો ભવ્ય શણગાર
શ્રીનગર: આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના ત્રિકુટા પહાડમાં સ્થિત પવિત્ર યાત્રાઘામ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી (Devotees fathered at Vaishno devi temple) પડી છે. નવરાત્રીના પહેલા દિવસે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા…