- આમચી મુંબઈ
મુંબઈમાં એમટીએનએલ, બીએસએનએલની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકાર પેનલ બનાવશે: સિંધિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકારી અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિમાં…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલો: કોર્ટે આરોપીની જામીન અરજી પર પોલીસનો જવાબ માગ્યો
મુંબઈ: જાન્યુઆરી, 2025માં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકની જામીન અરજી પર સેશન્સ કોર્ટે મંગળવારે મુંબઈ પોલીસને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. મોહંમદ શરીફુલ ઇસ્લામે (30) ગયા સપ્તાહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેણે…
- આમચી મુંબઈ
રેલવેમાં નોકરીને નામે યુવાનો સાથે 56 લાખની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
થાણે: ભારતીય રેલવેમાં નોકરી અપાવવાને બહાને ચાર યુવાન સાથે 56 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બદલાપુરના રહેવાસી ચારેય યુવાનને આરોપીઓએ રેલવેના બનાવટી દસ્તાવેજો પધરાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. યુવાનોનો વિશ્ર્વાસ…
- મહારાષ્ટ્ર
ગુડી પડવાની શોભાયાત્રામાં હિંસામાં સંડોવાયેલા બધા જ લોકો સામે કાર્યવાહી કરવાની નિરુપમની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના નેતા સંજય નિરુપમે મંગળવારે ગુડી પડવાની શોભાયાત્રા દરમિયાન થયેલા અથડામણમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી. રવિવારે સાંજે મલાડ (પશ્ર્ચિમ)ના કુરારના પઠાણવાડી વિસ્તારમાં ગુડી પડવાની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.…
- નેશનલ
દેશમાં હાઇ-વે અને એક્સપ્રેસ-વે પર સફર થઇ મોંઘીઃ ટોલ ટેક્સમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હીઃ હવે નેશનલ હાઇ-વે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ દેશભરમાં ટોલ દરમાં સરેરાશ ચારથી 5 ટકાનો વધારો કર્યો છે. એનએચએઆઇ તરફથી વધારવામાં આવેલા નવા ટોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (01-04-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે ધનધનાધન લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. પારિવારિક જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આજે એ માટે ઘરના કોઈ વડીલ સાથે વાત કરશો. કરિયરમાં પ્રગતિના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. વાહનોનો ઉપયોગ કરતી વખતે…
- મનોરંજન
ડિવોર્સની વાતો વચ્ચે આ શું કરી રહ્યા છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડના પાવર કપલ તરીકે ઓળખાતા ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટરાગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને વચ્ચે લાંબા સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ…
- મનોરંજન
એક નંબરના અંધવિશ્વાસી છે આ બોલીવૂડ સ્ટાર્સ, જાણશો તો ચોંકી ઉઠશો…
આપણા દેશમાં સામાન્ય નાગરિકો જ નહીં પણ મોટા મોટા સેલિબ્રિટી અને જાણીતી હસતીઓ છે કે જેઓ અંધવિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે. આજે આપણે અહીં બોલીવૂડના આવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ સેટ પર લીંબુ મરચાં લઈ જાય…
- નેશનલ
અમદાવાદ-બરૌની એક્સપ્રેસમાં લાગી આગ, જાણો રેલવેએ શું કહ્યું?
ભોપાલ: અમદાવાદ-બરૌની એક્સપ્રેસના પાછળના કોચમાં મધ્યપ્રદેશમાં ખંડવા અને ઇટારસી સ્ટેશનો વચ્ચે સોમવારે સાંજે આગ લાગ્યા બાદ ભારે આગ લાગી હતી. જોકે આગ લાગવાના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.…