- રાશિફળ
ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, પાંચ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે જેને કારણે 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. આ મહિનાની 14મી…
- આમચી મુંબઈ
‘તમે કુણાલ કમરાના શોમાં જાઓ…’ વરુણ ગ્રોવરે મુંબઈ પોલીસને આવી સલાહ કેમ આપી?
મુંબઈ: એક શો દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ ભર્યું ગીત ગયું ગયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા હોબાળો મચી ગયો. કુણાલ કામરા સામે FIR નોંધવામાં આવી છે, જેના સંદર્ભે…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાના 80 દેશ ભારત પાસેથી ખરીદે છે આ ખાસ પાન, કારણ જાણીને ચોંકી ઉઠશો…
ભારતમાં તુલસીનું ધાર્મિક મહત્ત્વ છે અને ધાર્મિકની સાથે સાથે આયુર્વેદમાં પણ તેનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. તુલસીના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના અનેક દેશો ભારત પાસેથી તુલસીના પાંદડા ખરીદે છે.…
- મનોરંજન
આ સ્ટારે કર્યું Amitabh Bachchanનું અપમાન, જયા બચ્ચને કર્યું કંઈક એવું કે…
આજે ભલે ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારનો દબદબો જોવા મળે છે પણ એક સમય એવો પણ હતો કે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર રાજેશ ખન્નાનો ડંકો વાગતો હતો. એ સમયે તેમની સામે બીજા કોઈ અભિનેતાની ટકવાની તાકાત નહોતી. ધીરે ધીરે સમય બદલાયો અને…
- આમચી મુંબઈ
કસ્ટમ્સના લિલામમાંથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચે એક કરોડ રૂપિયા પડાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું લિલામમાંથી સસ્તા ભાવે અપાવવાને બહાને કુર્લાના વ્યાવસાયિક પાસેથી એક કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કુર્લામાં ભારત સિનેમા નજીકના પરિસરમાં રહેતા અને ચિકન…
- મનોરંજન
દીકરી આરાધ્યાની હાજરીમાં આ શું કર્યું Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanએ? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું. બોલીવૂડનું આ પાવર કપલ ડિવોર્સ લેવાની તૈયારીમાં છે એવો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ બધી અફવાઓ વચ્ચે કપલ…
- નેશનલ
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું અવસાન, બુધવારે સવારે થશે અંતિમસંસ્કાર
નવસારી: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 93 વર્ષની વયે આજે મંગવારે અવસાન થયું, તેમણે નવસારી ખાતે અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે બુધવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ…
- IPL 2025
અશ્વની કુમાર ઑટોમાં જવા 30 રૂપિયા ઉધાર લેતો, હવે 30 લાખ રૂપિયામાં એમઆઇને જિતાડી રહ્યો છે!
મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr) સામે ડેબ્યૂ મૅચમાં માત્ર ત્રણ ઓવરમાં 24 રનના ખર્ચે ચાર વિકેટ લઈને આઇપીએલ (IPL)માં ભારત માટે નવો વિક્રમ રચનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો 24 વર્ષનો લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર ખૂબ સંઘર્ષ…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબરની જાળવણી પાછળ સરકારી પૈસા વેડફવાની જરૂર નથી: મનસે
છત્રપતિ સંભાજી નગર: છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરની જાળવણી માટે સરકારના પૈસા ન ખર્ચવા જોઈએ. કબર હટાવવા દબાણ કરી રહેલા જમણેરી સંગઠનો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મંગળવારે જણાવ્યું હતું.…