- મહારાષ્ટ્ર
મુસ્લિમો પ્રત્યેની ભાજપની ‘ચિંતા’ ઝીણાને શરમાવશે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા દર્શાવવામાં આવેલી મુસ્લિમ સમાજની ‘ચિંતા’ પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાને પણ શરમાવશે. લોકસભામાં વક્ફ બિલ પસાર થયાના…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!
નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ હાલમાં તો આઇપીએલની 18મી સીઝન રમવામાં વ્યસ્ત છે, પરંતુ પચીસમી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર પછી મોટા ભાગના ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા તૈયાર થઈ જશે અને ત્યારે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ (Test series) શરૂ થાય એ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ હવે જાહેર કરશે સંપત્તિ, વેબસાઇટ પર થશે અપલોડ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરે લાગેલી આગમાં અડધી બળી ગયેલી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. આજે ન્યાયાધીશોની મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ તેમની સંપત્તિ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ…
- મનોરંજન
Happy Birthday: બન્નએ ડાન્સર તરીકે કરિયર શરૂ કર્યું અને બન્નેની છે અલગ છાપ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા આવે છે જે કંઈક નવું કરે છે અને પોતાની જાતને બીજાથી અલગ સાબિત કરે છે. ઘણા ડાન્સર કોરિયોગ્રાફર, અભિનેતા, નિર્દેશક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યા છે પણ કંઈક હટકે કરી પોતાનું અલગ સ્થાન જમાવે છે. આવા બે…
- નેશનલ
Delhi-NCRમાં ફટાકડા નહીં જ ફૂટે! સુપ્રીમ કોર્ટે ગ્રીન ફાયરક્રેકર્સ અંગે પણ આપ્યો નિર્ણય
નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદુષણ ગંભીર સમસ્યા (Delhi Air Pollution) છે. પ્રદુષણ ઘટાડવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે, જેમાં છૂટ આપવા સુપ્રીમ કોર્ટમાં સમક્ષ…
- મનોરંજન
TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…
ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોની ફેનફોલોઇંગમાં કોઈ કમી નથી આવી. શોના દરેક પાત્ર સાથે દર્શકોનું એક અલગ કનેક્શન છે અને એમાં પણ…
- નેશનલ
લોકસભાના અધ્યક્ષે ભાજપના સાસંદને આપી સલાહ, “મંત્રીજી, પ્રશ્નકાળમાં શેરો-શાયરી નથી હોતી”
નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષે સંસદની અંદર કામગીરી સિવાયની બાબતોથી દૂર રહેવા સલાહ આપી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કહ્યું કે તેમણે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન શેરો શાયરી વાંચવી જોઈએ નહીં. પ્રશ્નકાળ દરમિયાન ઊર્જા પ્રધાન પૂરક…
- નેશનલ
ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે બાંગ્લાદેશના નિવેદનનો ભારતે વળતો જવાબ આપ્યો
નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં મચેલી આરાજકતા દરમિયાન હિંદુ સમુદાય પર હુમલા બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધો (Indian Bangladesh) બગડ્યા છે. એવામાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ(Muhammad Yunus)એ ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. યુનુસે ભારતબ પૂર્વોત્તર રાજ્યોને…
- રાશિફળ
આજનું રાશિફળ (03-04-25): મેષ અને કન્યા રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં થશે લખલૂટ લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમંજસથી ભરપૂર રહેશે. આજે કોઈ બીજી જગ્યાએથી નોકરીની ઓફર આવી શકે છે. પરિવારના કોઈ દૂર રહેતાં સદસ્યની યાદ સતાવી શકે છે. આજે કોઈ પણ ડીલ ફાઈનલ કરતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારીને…