- અમદાવાદ
ગુજરાતમાં 261 એએસઆઈને પીએસઆઈ તરીકે આપવામાં આવ્યું પ્રમોશન, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વહિવટી તંત્ર અને પોલીસ વિભાગમાં બદલી અને બઢતીનો ગંજીફો ચીપાયો હતો.પોલીસ વિભાગમાં રાજ્યના 261 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. . છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી.…
- નેશનલ
લંડનથી મુંબઈ આવતી ફ્લાઇટનું તુર્કીયેમાં ઇમરજન્સી લેન્ડિંગ, 200 થી વધુ ભારતીયો ફસાયા
મુંબઈ: ઇંગ્લેન્ડના લંડનથી મુંબઈ આવતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટનું તુર્કીયે(Türkiye) ના દિયારબાકિર એરપોર્ટ (DIY) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ આ ફ્લાઈટમાં સવાર 200 થી વધુ ભારતીય મુસાફરો તુર્કીમાં ફસાયા છે. એહવાલ મુજબ વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ VS 358ને મેડીકલ…
- નેશનલ
ટેરિફ વોરઃ ભારત નહીં અમેરિકા આટલી વસ્તુ પર છે નિર્ભર, નવા ટેરિફથી શું થશે અસર?
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર રેસિપ્રોક્લ ટેરિફ લાદવાની કરેલી જાહેરાતથી ખળભળાટ મચી ગયો હતો. અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ ઝિંક્યો હતો. જોકે અમેરિકાની આયાત થતી ચીજ પર ભારત 52 ટકા ટેક્સ વસૂલ…
- મહારાષ્ટ્ર
મુસ્લિમો પ્રત્યેની ભાજપની ‘ચિંતા’ ઝીણાને શરમાવશે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા દર્શાવવામાં આવેલી મુસ્લિમ સમાજની ‘ચિંતા’ પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાને પણ શરમાવશે. લોકસભામાં વક્ફ બિલ પસાર થયાના…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!
નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ હાલમાં તો આઇપીએલની 18મી સીઝન રમવામાં વ્યસ્ત છે, પરંતુ પચીસમી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર પછી મોટા ભાગના ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા તૈયાર થઈ જશે અને ત્યારે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ (Test series) શરૂ થાય એ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ હવે જાહેર કરશે સંપત્તિ, વેબસાઇટ પર થશે અપલોડ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરે લાગેલી આગમાં અડધી બળી ગયેલી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. આજે ન્યાયાધીશોની મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ તેમની સંપત્તિ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ…
- મનોરંજન
Happy Birthday: બન્નએ ડાન્સર તરીકે કરિયર શરૂ કર્યું અને બન્નેની છે અલગ છાપ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા આવે છે જે કંઈક નવું કરે છે અને પોતાની જાતને બીજાથી અલગ સાબિત કરે છે. ઘણા ડાન્સર કોરિયોગ્રાફર, અભિનેતા, નિર્દેશક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યા છે પણ કંઈક હટકે કરી પોતાનું અલગ સ્થાન જમાવે છે. આવા બે…
- નેશનલ
Delhi-NCRમાં ફટાકડા નહીં જ ફૂટે! સુપ્રીમ કોર્ટે ગ્રીન ફાયરક્રેકર્સ અંગે પણ આપ્યો નિર્ણય
નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદુષણ ગંભીર સમસ્યા (Delhi Air Pollution) છે. પ્રદુષણ ઘટાડવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે, જેમાં છૂટ આપવા સુપ્રીમ કોર્ટમાં સમક્ષ…
- મનોરંજન
TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…
ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોની ફેનફોલોઇંગમાં કોઈ કમી નથી આવી. શોના દરેક પાત્ર સાથે દર્શકોનું એક અલગ કનેક્શન છે અને એમાં પણ…
- નેશનલ
લોકસભાના અધ્યક્ષે ભાજપના સાસંદને આપી સલાહ, “મંત્રીજી, પ્રશ્નકાળમાં શેરો-શાયરી નથી હોતી”
નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષે સંસદની અંદર કામગીરી સિવાયની બાબતોથી દૂર રહેવા સલાહ આપી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કહ્યું કે તેમણે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન શેરો શાયરી વાંચવી જોઈએ નહીં. પ્રશ્નકાળ દરમિયાન ઊર્જા પ્રધાન પૂરક…