- રાશિફળ
આજનું રાશિફળ (05-04-25): આજનો દિવસ આ ચાર રાશિના જાતકો માટે રહેશે એકદમ હેપ્પી હેપ્પી…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરશો અને એમાં તમે સારું એવું રોકાણ કરશો. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકશો. આજે તમે રિનોવેશન પર પણ સારી એવી…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખરીદો છો એ કેરી કુદરતી રીતે પકાવેલી છે કે પછી…? પહેલાં આ વાંચી લો…
ફળોના રાજા કેરીની સિઝન આવી ગઈ છે. બજારોમાં પણ કેરીઓની રેલમછેલ જોવા મળી રહી છે. પરંતુ બજારોમાં કેરીની રેલમછેલ વચ્ચે કુદરતી રીતે પાકેલી કેરીઓની સાથે સાથે બળજબરીથી કેમિકલ્સનો ઉપયોગ કરીને પકાવેલીઓ કેરીઓ પણ જોવા મળી રહી છે. આ રીતે પકાવેલીઓ…
- મનોરંજન
મનોજ કુમારના નિધનથી આ અભિનેત્રી વ્યથિત થઈ કે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું?
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે (ભારત કુમાર) 87 વર્ષની વયે આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નિધનથી બોલીવુડમાં આજે શોકનો માહોલ છે. ઘણા સ્ટાર્સે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને…
- IPL 2025
રિષભ પંત ચોથી વાર પણ ફ્લૉપ, કૅપ્ટને જ કૅપ્ટનની વિકેટ લીધી
લખનઊઃ અહીં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)નો સુકાની રિષભ પંત સતત ચોથી વાર બૅટિંગમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયો હતો. તે માત્ર બે રનના પોતાના સ્કોર પર મુંબઈ ઇન્ડિયન્સ…
- નેશનલ
થાઈલેન્ડ, મ્યાનમાર પછી નેપાળમાં આવ્યો ભૂકંપઃ પાટનગર દિલ્હી સુધી અનુભવાયો આંચકો
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ હવે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 હતી. મહત્વની વાત એ છે કે, આ ભૂકંપના આંચકા ભારતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા છે. નેપાળમાં આજે એટલે…
- મનોરંજન
પાકિસ્તાનમાં જન્મેલા મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરતાં હતા, જાણો છો?
બોલીવૂડના ફેમસ અને લેજેન્ડરી એક્ટર મનોજ કુમારે આજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. 21મી ફેબ્રુઆરીના તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવવા માટે…
- આમચી મુંબઈ
મનસેના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાનની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ચેતવણી આપી હતી કે કેટલાક લોકો મરાઠી ભાષાના ઉપયોગની માગણી કરતી વખતે કાયદો હાથમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે જેને સહન કરવામાં આવશે નહીં. એમએનએસ દ્વારા રાજ્યની સત્તાવાર ભાષાના આક્રમક આગ્રહ રાખવામાં…
- અમદાવાદ
અમદાવાદ કમિશનરનો આદેશ: દરેક પીઆઈ માટે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત
અમદાવાદઃ શહેરમાં વધતી ગુનાખોરીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો હતો. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ…
- અમદાવાદ
અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતની ઓળખ ‘ડ્રાય સ્ટેટ’ તરીકેની છે, પરંતુ અમદાવાદમાં દારૂ પીધેલા વાહન ચાલકોની સંખ્યાએ ડ્રાય સ્ટેટના દાવાની પોલ ખોલી નાખી છે. તાજેતરમાં નશાની હાલતમાં અનેક વાહનચાલકોએ જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાના અનેક કિસ્સા બન્યા હતા. 2025ના પહેલા દોઢ મહિનામાં અમદાવાદ પોલીસે…
- મહારાષ્ટ્ર
સપકાળનો આરોપ છે કે અજિત પવાર દ્વારા વક્ફ બિલને ટેકો આપવો એ તેમનો દંભ અને સત્તા માટે લાચારી દર્શાવે છે
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે શુક્રવારે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા વક્ફ (સુધારા) બિલને ટેકો આપવો એ સત્તા માટે તેમની લાચારીનો સંકેત છે અને તેમના રાજકારણનો દંભ દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે…