- મનોરંજન
પાકિસ્તાનમાં જન્મેલા મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરતાં હતા, જાણો છો?
બોલીવૂડના ફેમસ અને લેજેન્ડરી એક્ટર મનોજ કુમારે આજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. 21મી ફેબ્રુઆરીના તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવવા માટે…
- આમચી મુંબઈ
મનસેના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાનની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ચેતવણી આપી હતી કે કેટલાક લોકો મરાઠી ભાષાના ઉપયોગની માગણી કરતી વખતે કાયદો હાથમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે જેને સહન કરવામાં આવશે નહીં. એમએનએસ દ્વારા રાજ્યની સત્તાવાર ભાષાના આક્રમક આગ્રહ રાખવામાં…
- અમદાવાદ
અમદાવાદ કમિશનરનો આદેશ: દરેક પીઆઈ માટે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત
અમદાવાદઃ શહેરમાં વધતી ગુનાખોરીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો હતો. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ…
- અમદાવાદ
અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતની ઓળખ ‘ડ્રાય સ્ટેટ’ તરીકેની છે, પરંતુ અમદાવાદમાં દારૂ પીધેલા વાહન ચાલકોની સંખ્યાએ ડ્રાય સ્ટેટના દાવાની પોલ ખોલી નાખી છે. તાજેતરમાં નશાની હાલતમાં અનેક વાહનચાલકોએ જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાના અનેક કિસ્સા બન્યા હતા. 2025ના પહેલા દોઢ મહિનામાં અમદાવાદ પોલીસે…
- મહારાષ્ટ્ર
સપકાળનો આરોપ છે કે અજિત પવાર દ્વારા વક્ફ બિલને ટેકો આપવો એ તેમનો દંભ અને સત્તા માટે લાચારી દર્શાવે છે
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે શુક્રવારે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા વક્ફ (સુધારા) બિલને ટેકો આપવો એ સત્તા માટે તેમની લાચારીનો સંકેત છે અને તેમના રાજકારણનો દંભ દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે…
- નેશનલ
ચંદ્રપુરમાં ખેડૂતનો જીવ લીધાના ત્રણ દિવસમાં વાઘણને વન વિભાગે પકડી
ભંડારાઃ ખેડૂતનો જીવ લીધાના થોડા દિવસ બાદ ભંડારા જિલ્લાના લખનદુર ફોરેસ્ટ રેન્જમાં વન વિભાગની ટીમે તે વાઘણને પકડી પાડી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ વાઘણ ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી જંગલ રેન્જમાં ટી-75 વાઘણનું બચ્ચું હોવાનું કહેવાય છે. આ વાઘણ…
- IPL 2025
લખનઊ સામે મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરીઃ રોહિત કેમ નથી રમવાનો?
લખનઊઃ અહીં આઇપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના રોમાંચક મુકાબલા માટેનો ટૉસ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ જીતી લીધો હતો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. લખનઊની ટીમ મોટા ભાગે આ વખતે પણ એઇડન માર્કરમ…
- આમચી મુંબઈ
નશામાં વાહન ચલાવનારાઓ ચેતજો: દંડ ફટકારવાને બદલે હવે સીધો ગુનો નોંધાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂના નશામાં વાહન ચલાવનારાઓએ હવે ખાસ ચેતવા જેવું છે. નશામાં વાહન ચલાવતાં પકડાયા તો મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે હવે સીધો ગુનો નોંધવાનો આદેશ વરિષ્ઠ અધિકારીએ આપ્યો છે. સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને લાઈસન્સ અને…
- ગાંધીનગર
કેચ ધ રેઈનઃ સુજલામ સુફલામ જળ સંચય (02) અભિયાનનો મહેસાણાથી શુભારંભ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ચોથી એપ્રિલ એટલે આજથી લઈને ૩૧મી મે…
- વડોદરા
વડોદરામાં મગરનું ‘બેસણું’ યોજાયું, જાણો કોણે યોજી શોક સભા?
વડોદરાઃ શહેરમાં પૂર વખતે મગર પણ આવી ચઢતા હોય છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. શહેરમાં મગરનું બેસણું યોજાયું હતું. વિશ્વામિત્રીમાં નદીમાં રહેતા 10 ફૂટના મગરનું મોત થતાં મગરપ્રેમીઓ શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘાટ પર એક્ત્ર થયા હતા…