- નેશનલ
પહેલગામ હુમલા મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે. તેમજ ભારતે પણ અ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની શરુઆત કરી છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના ઘરને પણ તોડવાની શરુઆત કરી દીધી છે. ત્યારે…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટરના વારસદારોને મદદરૂપ થવા આવી ગયો છે એક ‘મિત્ર’…
-જયેશ ચિતલિયા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને અને ખાસ કરીને તેમાં રોકાણ કરતા રોકાણકારોને અને એમના પરિવારને એક નવો મદદગાર મળ્યો છે. આ મિત્ર નિયમન સંસ્થા સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની એક ‘ભેટ’ છે. એટલે એના પર વિશ્વાસ રાખી…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : હિમાલયમાં ‘અટકી’ ગયેલા એટકિન, જેણે નંદાને મુગટ બનાવી ને ગંગાને ગોદ !
-રાજ ગોસ્વામી ‘જ્યારે મેં 1959માં દુનિયાનું ભ્રમણ કરવાનું શરૂ કર્યું ત્યારે મને હિમાલય વિશે લગભગ કંઇ ખબર નહોતી. એવરેસ્ટ શિખર પર ધ્વજ ફરકાવતા તેનજિંગને જોઈને મને વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાનો એવો કોઈ જાદુ મહેસૂસ નહોતો થયો, જેટલો મારી અંદર એ…
- ઉત્સવ
ઊડતી વાત : અસહ્ય ગરમીમાં અગાસીએ ઊંઘવાના ખતરા-અખતરા
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, લો આ લવલેટર જુવો.’ રાધારાણીએ છણકો કરીને અમારા મોં પર કાગળ છૂટો ફેંક્યો . ‘કાગળમાં શું છે ?’ અમે એક નિર્દોષ છૂટાછેડા જેવો સવાલ પૂછયો. ‘કેમ, તમને ભગવાને ડુંગળીડોળા આપ્યા નથી? રંગઅંધાપો- થયો છે?’ રાધારાણીએ અમારું મોઢું…
- નેશનલ
બે જાણીતા ફિલ્મ દિગ્દર્શક સહિત ત્રણની હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ
કોચી : મલયાલમ ફિલ્મ ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. કોચીમાં મોડી રાત્રે દરોડામાં જાણીતા દિગ્દર્શક ખાલિદ રહેમાન, અશરફ હમઝા અને તેમના મિત્ર શલીફ મોહમ્મદની હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 1.6 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત…
- નેશનલ
RBIના આ એક નિર્ણયને કારણે પહેલી મેથી એટીએમનો ઉપયોગ કરવું બનશે મોંઘું…
દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની અસર આમ આદમીના ખિસ્સા પર જોવા મળે છે. એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મે મહિનો શરૂ થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ પહેલી મેથી કેટલાક…
- નેશનલ
ભારતના જવાબી હુમલાના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રાજસ્થાન બોર્ડરે સૈન્ય બળ વધાર્યું
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે ભારતના સંભવિત હુમલાના ડરથી પાકિસ્તાને સરહદ નજીક પોતાના સૈન્ય દળો વધારી દીધા છે. જેમાં રાજસ્થાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાને સૈન્ય…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની ઉઘાડી લૂંટ, શ્રીનગરથી ઈન્દોરનું બમણું ભાડું વસૂલ્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ફસાયેલા લોકો પાસેથી એરલાઇન્સ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જોકે, તેની બાદ પણ શ્રીનગર એરપોર્ટ પર રેલવે સ્ટેશનની જેવી ભીડ જોવા મળી હતી. ઇન્દોરની…
- અમદાવાદ
રાજ્યની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?
અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ જિલ્લાની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેર હિતની અરજી થઈ હતી. જેના પર આજે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, આસીસ્ટન્ટ ડિરેકટરની એક જગ્યા માટે…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?
જ્વલંત નાયક આપણે ઘણી વાર ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા સેવીએ છીએ, પરંતુ આગામી ત્રણેક દાયકા દરમિયાન જો યુદ્ધ ટાળી શકાશે તો પછી ક્યારેય આ પૃથ્વી પર મોટું યુદ્ધ નહિ ખેલાય. કારણ? કારણ કે દરેક દેશની પ્રજાની વધતી જતી સરેરાશ ઉંમર. જો…