- ધર્મતેજ
અલૌકિક દર્શન- ઓમકાર શિવતત્ત્વને પામવાનું સાધન છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) કંઠમાં વિષ:શિવજીએ પોતાના કંઠમાં વિષ ધારણ કરી રાખ્યું છે, તેથી તેમના કંઠનો વર્ણ નીલ છે. આમ હોવાથી તેઓ નીલકંઠકહેવાય છે. દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથનને પરિણામે ચૌદ રત્નો મળ્યાં, અમૃત પણ મળ્યું, પરંતુ સાથેસાથે…
- નેશનલ
ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો; આ યુટ્યુબર્સને ફટકો
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સરકાર વિવિધ રીતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ભલામણ પર ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ (Ban on YouTube Channels)…
- નેશનલ
પહેલગામમાં આતંકી હુમલા કેસમાં એનઆઈએ કર્યો આ મોટો ખુલાસો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઇએ કેસ નોંધ્યો છે અને ઘટનાના દિવસથી જ હુમલાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદી હુમલાના…
- નેશનલ
‘થરૂર ભાજપના પ્રવક્તા છે?’ કોંગ્રેસ નેતાએ શશી થરૂરની વફાદારી સામે સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો મળી રહ્યા છે કે શશિ થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. એવામાં પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) અંગે નિવેદન આપીને શશિ થરૂરે (Shashi Tharoor) ફરી વિવાદ ઉભો કર્યો છે.…
- નેશનલ
કુનો નેશનલ પાર્કમાંથી મળી ખુશ ખબર, માદા ચિત્તા નીરવાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
ભોપાલ: વન્યજીવ પ્રેમીઓ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક(Kuno National Park)માંથી ખુશ ખબર આવ્યા છે. નીરવા નામની એક માદા ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 29 પર પહોંચી ગઈ છે. ભારતમાં ચિત્તા…
- IPL 2025
DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 46મી મેચ ગઈ કાલે રવિવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ 6 વિકેટે શાનદાર જીત મેળવી. આ મેચ દરમિયાન ભારતીય…
- નેશનલ
કાશ્મીરમાં વધુ એક નાગરિકની હત્યાઃ આતંકવાદીએ સામાજિક કાર્યકરને બનાવ્યો નિશાન
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં તણાવભર્યો માહોલ છે. ભારતની સિક્યોરીટી ફોર્સીઝ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરી રહી છે. એવામાં કુપવાડા જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તા પર જીવલેણ હૂમલાની ઘટના (Kupwara shooting)બની છે. અહેવાલ મુજબ શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ આતંકવાદીએ…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ સરકારનો એક વધુ સખત નિર્ણયઃ ચારધામની યાત્રા નહીં કરી શકે પાકિસ્તાની હિન્દુઓ
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે ઘણા સખત પગલાં લીધા છે. માત્ર શસ્ત્રો દ્વારા જ નહીં પણ વ્યુહાત્મક રીતે પણ પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સરકારની છત્રછાયામાં મોટા થઈ આતંક ફેલાવતા આતંકવાદીઓને લીધે અહીંની જનતાએ પણ સહન કરવાનો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ફફડાટઃ પીઓકેમાં કટોકટી, ડોક્ટર્સ – પેરામેડિકલ સ્ટાફની રજા રદ્દ
લાહોરઃ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અન પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઝેલમ નદીમાં અચાનક જળસ્તર વધતાં પાકિસ્તાનના તાબા હેઠળના પીઓકેએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે, તેમજ હોસ્પિટલોને પણ કટોકટી માટે તૈયાર રહેવા…