- નેશનલ
પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન, 40 મિનિટ ચાલી બેઠક
નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. પીએમ મોદીના નિવાસસ્થાને 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. આ બેઠક…
- ધર્મતેજ
આચમન- સંતોષ: માનસિક પ્રસન્નતા પૂરી પાડે!
-અનવર વલિયાણી ગુજરાતમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે સંતોષી જીવ સદા સુખી…! મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે સંતોષની પ્રાપ્તિ એ સ્વર્ગપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે,કારણ કે સાચું સુખ સંતોષની કૂખેથી જ આવિર્ભાવ થાય છે. ધર્મતેજ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક…
- અમદાવાદ
અમદાવાદ ભારતનું ચોથું સૌથી લાંબુ મેટ્રો નેટવર્ક ધરાવતું શહેર બન્યું, ટૂંક સમયમાં આ રૂટ પણ શરુ થશે
અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે, જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો (Ahmedabad-Gandhinagar Metro) રૂટ પર સાત નવા મેટ્રો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. મેટ્રો સર્વિસને રાજ્ય સચિવાલય સુધી લંબાવવામાં…
- ભરુચ
જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં આ રીતે બચ્યો ભરૂચનો દવે પરિવાર, જણાવી સમગ્ર ઘટના
ભરૂચ : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, આ ઘટનામાં ગુજરાતના ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ દવે પરિવાર દેવદારના લાકડામાંથી કિચન બનાવવામાં વ્યસ્ત હતો. તેમજ…
- ધર્મતેજ
ગીતા મહિમા: કોમળ મન ને ઋજુ વાણી…
-સારંગપ્રીત તપને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવી ગુણોમાં ઋજુતાનો(કોમળતાનો) સમાવેશ કરે છે, તેને સમજીએ. સંસ્કૃતનાં એક સુભાષિતમાં કહ્યું છે કે ‘મહાપુરુષોની વાણી નવનીતસમી મધુર, મન કરુણાથી કોમળ ને આચરણ ધર્મના બીજ સમાન હોય છે, જ્યાંથી સદાચાર પાંગરે છે.’ આજે સમાજની…
- નેશનલ
પહેલગામ હુમલા અંગે આ ગાયિકાએ દેશ વિરોધી પોસ્ટ કરી? ગંભીર આરોપો સાથે FIR દાખલ
લખનઉ: પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદનો ઘટનાક્રમ હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો (Pahalgam Terrorist Attack) છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે. એવામાં સોશિયલ મીડિયા પર…
- ધર્મતેજ
વિશેષ: ગૂગલ મેપ જેવું શાસ્ત્રોનું માર્ગદર્શન, આપણે વારંવાર રસ્તો બદલ્યા કરીએ છીએ…!
-રાજેશ યાજ્ઞિક લંકાના યુદ્ધ મેદાનમાં વિભીષણના મનની શંકા દૂર કરતા ભગવાન શ્રી રામ જે ધર્મ રથનું વર્ણન કરે છે. તેમાં એક બીજી વાત પણ ઉમેરે છે કે કેવાં શસ્ત્રોથી યુદ્ધ જીતી શકાય? આમ તો આ રામ-રાવણનું યુદ્ધ છે. પરંતુ તેના…
- ધર્મતેજ
અલખનો ઓટલો : કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે…
-ડૉ. નિરંજન રાજ્યગુરુ કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે,પ્રત્યક્ષ તેનું છે રે પ્રમાણ,મણ દૂધ માંહે રે, છાંટો પડે છાશનો રે,મરને તેનાં બીજાં થાય વખાણ…કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0 અલ્પ અનાચારે રે, નળને કળિ નડયો રે,દ્યૂતે દીધો પાંડવને…
- ધર્મતેજ
ચિંતન: ભક્તિનાં પાંચ સોપાન
-હેમુ ભીખુ આધ્યાત્મિક પ્રગતિના પાંચ સોપાન છે. સૃષ્ટિ, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્ય. સનાતની સંસ્કૃતિમાં આ પાંચ સ્તર અથવા તબક્કા અનુસાર આધ્યાત્મિક પ્રગતિ સંભવ બનતી હોય છે. આ પ્રત્યેક તબક્કામાં ઈશ્વર સાથેનો ચોક્કસ પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે. આ પ્રત્યેક…
- સુરત
ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિએ ખરીદી ટેસ્લાની હાઈટેક કાર, કોણ છે?
સુરત : ગુજરાતના સુરત શહેરમાં ટેસ્લાની સાઇબરટ્રક મોડલ કાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ કારની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. સુરતમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા લવજી બાદશાહે આ કારના ફાઉન્ડેશન મોડેલની ખરીદી કરી…