- ધર્મતેજ
ગીતા મહિમા: કોમળ મન ને ઋજુ વાણી…
-સારંગપ્રીત તપને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવી ગુણોમાં ઋજુતાનો(કોમળતાનો) સમાવેશ કરે છે, તેને સમજીએ. સંસ્કૃતનાં એક સુભાષિતમાં કહ્યું છે કે ‘મહાપુરુષોની વાણી નવનીતસમી મધુર, મન કરુણાથી કોમળ ને આચરણ ધર્મના બીજ સમાન હોય છે, જ્યાંથી સદાચાર પાંગરે છે.’ આજે સમાજની…
- નેશનલ
પહેલગામ હુમલા અંગે આ ગાયિકાએ દેશ વિરોધી પોસ્ટ કરી? ગંભીર આરોપો સાથે FIR દાખલ
લખનઉ: પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદનો ઘટનાક્રમ હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો (Pahalgam Terrorist Attack) છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે. એવામાં સોશિયલ મીડિયા પર…
- ધર્મતેજ
વિશેષ: ગૂગલ મેપ જેવું શાસ્ત્રોનું માર્ગદર્શન, આપણે વારંવાર રસ્તો બદલ્યા કરીએ છીએ…!
-રાજેશ યાજ્ઞિક લંકાના યુદ્ધ મેદાનમાં વિભીષણના મનની શંકા દૂર કરતા ભગવાન શ્રી રામ જે ધર્મ રથનું વર્ણન કરે છે. તેમાં એક બીજી વાત પણ ઉમેરે છે કે કેવાં શસ્ત્રોથી યુદ્ધ જીતી શકાય? આમ તો આ રામ-રાવણનું યુદ્ધ છે. પરંતુ તેના…
- ધર્મતેજ
અલખનો ઓટલો : કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે…
-ડૉ. નિરંજન રાજ્યગુરુ કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે,પ્રત્યક્ષ તેનું છે રે પ્રમાણ,મણ દૂધ માંહે રે, છાંટો પડે છાશનો રે,મરને તેનાં બીજાં થાય વખાણ…કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0 અલ્પ અનાચારે રે, નળને કળિ નડયો રે,દ્યૂતે દીધો પાંડવને…
- ધર્મતેજ
ચિંતન: ભક્તિનાં પાંચ સોપાન
-હેમુ ભીખુ આધ્યાત્મિક પ્રગતિના પાંચ સોપાન છે. સૃષ્ટિ, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્ય. સનાતની સંસ્કૃતિમાં આ પાંચ સ્તર અથવા તબક્કા અનુસાર આધ્યાત્મિક પ્રગતિ સંભવ બનતી હોય છે. આ પ્રત્યેક તબક્કામાં ઈશ્વર સાથેનો ચોક્કસ પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે. આ પ્રત્યેક…
- સુરત
ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિએ ખરીદી ટેસ્લાની હાઈટેક કાર, કોણ છે?
સુરત : ગુજરાતના સુરત શહેરમાં ટેસ્લાની સાઇબરટ્રક મોડલ કાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ કારની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. સુરતમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા લવજી બાદશાહે આ કારના ફાઉન્ડેશન મોડેલની ખરીદી કરી…
- ધર્મતેજ
અલૌકિક દર્શન- ઓમકાર શિવતત્ત્વને પામવાનું સાધન છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) કંઠમાં વિષ:શિવજીએ પોતાના કંઠમાં વિષ ધારણ કરી રાખ્યું છે, તેથી તેમના કંઠનો વર્ણ નીલ છે. આમ હોવાથી તેઓ નીલકંઠકહેવાય છે. દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથનને પરિણામે ચૌદ રત્નો મળ્યાં, અમૃત પણ મળ્યું, પરંતુ સાથેસાથે…
- નેશનલ
ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો; આ યુટ્યુબર્સને ફટકો
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સરકાર વિવિધ રીતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ભલામણ પર ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ (Ban on YouTube Channels)…
- નેશનલ
પહેલગામમાં આતંકી હુમલા કેસમાં એનઆઈએ કર્યો આ મોટો ખુલાસો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઇએ કેસ નોંધ્યો છે અને ઘટનાના દિવસથી જ હુમલાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદી હુમલાના…
- નેશનલ
‘થરૂર ભાજપના પ્રવક્તા છે?’ કોંગ્રેસ નેતાએ શશી થરૂરની વફાદારી સામે સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો મળી રહ્યા છે કે શશિ થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. એવામાં પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) અંગે નિવેદન આપીને શશિ થરૂરે (Shashi Tharoor) ફરી વિવાદ ઉભો કર્યો છે.…