- વેપાર
જ્વેલરોની ઑફરને ટેકે અક્ષયતૃતીયામાં સોના-ચાંદીમાં ખરીદી મજબૂત રહેવાનો આશાવાદ
કોલકાતા: તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ હોવા છતાં સોના જેવી કિંમતી ધાતુઓની ખરીદી માટે શુકનવંતા ગણાતા અક્ષયતૃતીયાના સપરમાં દહાડે ગ્રાહકોને આકર્ષવા માટે રિટેલ જ્વેલરો મેકિંગ ચાર્જમાં તેમ જ સોનાના ભાવમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી માગ મજબૂત રહેવાનો આશાવાદ…
- ઇન્ટરનેશનલ
ભારત બાદ આ દેશમાં થયો મોટો આતંકવાદી હુમલો, બે વિસ્ફોટમાં 26 લોકોના મોત
નવી દિલ્હી : ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ભારતમાં હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે આફ્રિકાના નાઇજીરિયામાં પણ આતંકવાદીઓ બે મોટા વિસ્ફોટ કર્યા છે. જેમાં…
- IPL 2025
Video: વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારતાં રાહુલ દ્રવિડ આવી ગયો જોશમાં, આ રીતે કર્યું સેલિબ્રેશન
જયપુરઃ આઈપીએલ 2025નો 47મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. મેચમાં ગુજરાત ટાઈન્ટસે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. મેચ જીતવા 210 રનના ટાર્ગેટને રાજસ્થાન રોયલ્સે 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પાર…
- નેશનલ
‘માફી માંગવા માટે કોઈ શબ્દો નથી’ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં ભાવુક થયા
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં (Jammu and Kashmir assembly) આવ્યું હતું. આજે મળેલા સત્રમાં સર્વાનુમતે પહેલગામ આતંકવાદી હુમલાનો નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નિંદા પ્રસ્તાવ પરની ચર્ચાનો દરમિયાન…
- અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, પેથાપુર હત્યા કેસમાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો
અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડબલ મર્ડર કેસનો 23 વર્ષથી વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ કરી છે. જેની બાદ ક્રાઇમ બ્રાન્ચે તેની કસ્ટડી પેથાપુર પોલીસને સોંપી દીધી છે. આ આરોપી પેથાપુરમાં વર્ષ 2002ના હત્યા કેસમાં ફરાર હતો. આ સમગ્ર ઘટનાની વિગત…
- નેશનલ
OTT પર અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને નોટિસ ફટકારી
નવી દિલ્હી: ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મના આગમન સાથે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ આવી છે. આ સાથે ઘણી ગંભીર ચિંતાઓ પણ ઉભી થઇ છે, કારણ કે આ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ પર કોઈ નિયંત્રણ નથી. એવામાં આજે સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ…
- નેશનલ
પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન, 40 મિનિટ ચાલી બેઠક
નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. પીએમ મોદીના નિવાસસ્થાને 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. આ બેઠક…
- ધર્મતેજ
આચમન- સંતોષ: માનસિક પ્રસન્નતા પૂરી પાડે!
-અનવર વલિયાણી ગુજરાતમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે સંતોષી જીવ સદા સુખી…! મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે સંતોષની પ્રાપ્તિ એ સ્વર્ગપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે,કારણ કે સાચું સુખ સંતોષની કૂખેથી જ આવિર્ભાવ થાય છે. ધર્મતેજ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક…
- અમદાવાદ
અમદાવાદ ભારતનું ચોથું સૌથી લાંબુ મેટ્રો નેટવર્ક ધરાવતું શહેર બન્યું, ટૂંક સમયમાં આ રૂટ પણ શરુ થશે
અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે, જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો (Ahmedabad-Gandhinagar Metro) રૂટ પર સાત નવા મેટ્રો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. મેટ્રો સર્વિસને રાજ્ય સચિવાલય સુધી લંબાવવામાં…
- ભરુચ
જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં આ રીતે બચ્યો ભરૂચનો દવે પરિવાર, જણાવી સમગ્ર ઘટના
ભરૂચ : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, આ ઘટનામાં ગુજરાતના ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ દવે પરિવાર દેવદારના લાકડામાંથી કિચન બનાવવામાં વ્યસ્ત હતો. તેમજ…