- નેશનલ

પહેલગામ આતંકી હુમલા મુદ્દે સંસદનું સત્ર બોલાવવાની કોંગ્રેસની માંગ, પીએમ મોદીને લખ્યો પત્ર
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ તેની તલસ્પર્શી તપાસમાં વ્યસ્ત છે. તેમજ દેશવાસીઓમાં પણ આ હુમલા બાદ આક્રોશ છે તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે વિચિત્ર માંગ કરી છે. કોંગ્રેસે…
- શેર બજાર

શેરબજારમાં ઉતાર-ચઢાવ, આજે આ પરિબળો માર્કેટને કરશે અસર
મુંબઈઃ સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેરબજારની વધારા સાથે શરૂઆત થઈ હતી. થોડીવારમાં જ માર્કેટમાં ઘટાડો થયો હતો. ઉતાર ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં હાલ કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 69 પોઈન્ટના ઘટાડા સાથે 80148 અને નિફ્ટી 50 પણ 23ના…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : એ સામાન્ય તાવ મગજનો ખતરનાક મલેરિયા હોઈ શકે!
-રાજેશ યાજ્ઞિક તાજેતરમાં આ 25 એપ્રિલે ‘વિશ્વએ મલેરિયા દિવસ’ ઉજવ્યો. તેનો ઉદ્દેશ્ય આ બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેના રક્ષણાત્મક ઉપાયોની લોકોને સમજ આપવાનો રહ્યો છે.મલેરિયા એક પરોપજીવી રોગ છે જે એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ એનોફિલિસ મચ્છર પ્લાઝમોડિયમ…
- અમદાવાદ

ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો, હજુ બે દિવસ હીટવેવની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં સતત ગરમીના પ્રમાણ વધી રહ્યું છે. તેમજ વધતી ગરમીના લીધે લોકો ત્રસ્ત થયા છે. રાજ્યમાં સોમવારે તાપમાન 46 ડિગ્રી પહોંચી ગયું હતું. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : રોકાણકારો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે ખરો?
-મિતાલી મહેતા મનોવિજ્ઞાનનાં પાસાંને જ્યારે નાણાકીય બાબતો સાથે સાંકળવામાં આવે છે ત્યારે બનતો વિષય ‘બિહેવિયરલ ફાઇનાન્સ’ તરીકે ઓળખાય છે. રોકાણકારો પરંપરાગત ફાઇનાન્શિયલ અને ઈકોનોમિક થિયરીઓમાં દર્શાવેલી અમુક ધારણા અનુસાર ભાગ્યે જ વર્તે છે. આવું કેમ છે એ પ્રશ્નનો જવાબ શોધવા…
- અમદાવાદ

ચંડોળા તળાવમાં શરૂ થયું ડિમોલિશન, લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળ્યા શંકાસ્પદ ડોક્યુમેન્ટ
અમદાવાદઃ શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ માનવામાં આવતા ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. 50 જેટલા જેસીબી મશીન સાથે ટીમ બાંધકામ તોડી રહી છે. મોડી રાતથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર અને ટ્રકો ખડકી દેવામાં આવી હતી. ચંડોળા તળાવમાં…
- નેશનલ

પહેલગામ આતંકી હુમલા કેસમાં મોટો ખુલાસો, છેલ્લા દોઢ વર્ષથી થઇ રહી તૈયારી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા છે. જેની બાદ એનઆઈએ અને સુરક્ષા એજન્સીઓ આ હુમલાની તપાસ તેજ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં હવે આ હુમલા…
- વેપાર

જ્વેલરોની ઑફરને ટેકે અક્ષયતૃતીયામાં સોના-ચાંદીમાં ખરીદી મજબૂત રહેવાનો આશાવાદ
કોલકાતા: તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ હોવા છતાં સોના જેવી કિંમતી ધાતુઓની ખરીદી માટે શુકનવંતા ગણાતા અક્ષયતૃતીયાના સપરમાં દહાડે ગ્રાહકોને આકર્ષવા માટે રિટેલ જ્વેલરો મેકિંગ ચાર્જમાં તેમ જ સોનાના ભાવમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી માગ મજબૂત રહેવાનો આશાવાદ…
- ઇન્ટરનેશનલ

ભારત બાદ આ દેશમાં થયો મોટો આતંકવાદી હુમલો, બે વિસ્ફોટમાં 26 લોકોના મોત
નવી દિલ્હી : ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ભારતમાં હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે આફ્રિકાના નાઇજીરિયામાં પણ આતંકવાદીઓ બે મોટા વિસ્ફોટ કર્યા છે. જેમાં…
- IPL 2025

Video: વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારતાં રાહુલ દ્રવિડ આવી ગયો જોશમાં, આ રીતે કર્યું સેલિબ્રેશન
જયપુરઃ આઈપીએલ 2025નો 47મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. મેચમાં ગુજરાત ટાઈન્ટસે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. મેચ જીતવા 210 રનના ટાર્ગેટને રાજસ્થાન રોયલ્સે 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પાર…









