- અમદાવાદ
પહલગામ હુમલા બાદ ગુજરાતીઓ સાવચેત, ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કેન્સલ
અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ જતા ગુજરાતીઓ સાવચેત થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી. ડરના કારણે 50 ટકા ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ કર્યું છે.…
- ભુજ
ઓવરટેક કરવા જઈ રહેલા ડમ્પરે આખા પરિવારને કચડી નખ્યો
ભુજઃ ભારે વાહનોની સતત અવર જવરના લીધે અકસ્માત ડેન્જર ઝોન બની ચૂકેલા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર ગત સોમવારે મોડી સાંજે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં દંપતી અને તેમના માસુમ પુત્રના દર્દનાક મોત નીપજતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી…
- અમદાવાદ
ગરમીમાં મગજ પણ ગરમઃ ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ મામલે પત્નીએ પતિને ઢીબી નાખ્યો
અમદાવાદઃ સખત તાપ અને ગરમીને લીધે માત્ર શરીર નહીં પણ મન પર અસર થાય છે અને મગજને ગરમ થતા વાર લાગતી નથી. આવી જ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં બની છે. એક તો કાળઝાળ ગરમી અને તેમાં નાનકડા મકાનમાં રહેતા પરિવારમાં…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા મુદ્દે સંસદનું સત્ર બોલાવવાની કોંગ્રેસની માંગ, પીએમ મોદીને લખ્યો પત્ર
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ તેની તલસ્પર્શી તપાસમાં વ્યસ્ત છે. તેમજ દેશવાસીઓમાં પણ આ હુમલા બાદ આક્રોશ છે તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે વિચિત્ર માંગ કરી છે. કોંગ્રેસે…
- શેર બજાર
શેરબજારમાં ઉતાર-ચઢાવ, આજે આ પરિબળો માર્કેટને કરશે અસર
મુંબઈઃ સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેરબજારની વધારા સાથે શરૂઆત થઈ હતી. થોડીવારમાં જ માર્કેટમાં ઘટાડો થયો હતો. ઉતાર ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં હાલ કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 69 પોઈન્ટના ઘટાડા સાથે 80148 અને નિફ્ટી 50 પણ 23ના…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : એ સામાન્ય તાવ મગજનો ખતરનાક મલેરિયા હોઈ શકે!
-રાજેશ યાજ્ઞિક તાજેતરમાં આ 25 એપ્રિલે ‘વિશ્વએ મલેરિયા દિવસ’ ઉજવ્યો. તેનો ઉદ્દેશ્ય આ બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેના રક્ષણાત્મક ઉપાયોની લોકોને સમજ આપવાનો રહ્યો છે.મલેરિયા એક પરોપજીવી રોગ છે જે એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ એનોફિલિસ મચ્છર પ્લાઝમોડિયમ…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો, હજુ બે દિવસ હીટવેવની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં સતત ગરમીના પ્રમાણ વધી રહ્યું છે. તેમજ વધતી ગરમીના લીધે લોકો ત્રસ્ત થયા છે. રાજ્યમાં સોમવારે તાપમાન 46 ડિગ્રી પહોંચી ગયું હતું. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : રોકાણકારો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે ખરો?
-મિતાલી મહેતા મનોવિજ્ઞાનનાં પાસાંને જ્યારે નાણાકીય બાબતો સાથે સાંકળવામાં આવે છે ત્યારે બનતો વિષય ‘બિહેવિયરલ ફાઇનાન્સ’ તરીકે ઓળખાય છે. રોકાણકારો પરંપરાગત ફાઇનાન્શિયલ અને ઈકોનોમિક થિયરીઓમાં દર્શાવેલી અમુક ધારણા અનુસાર ભાગ્યે જ વર્તે છે. આવું કેમ છે એ પ્રશ્નનો જવાબ શોધવા…
- અમદાવાદ
ચંડોળા તળાવમાં શરૂ થયું ડિમોલિશન, લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળ્યા શંકાસ્પદ ડોક્યુમેન્ટ
અમદાવાદઃ શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ માનવામાં આવતા ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. 50 જેટલા જેસીબી મશીન સાથે ટીમ બાંધકામ તોડી રહી છે. મોડી રાતથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર અને ટ્રકો ખડકી દેવામાં આવી હતી. ચંડોળા તળાવમાં…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા કેસમાં મોટો ખુલાસો, છેલ્લા દોઢ વર્ષથી થઇ રહી તૈયારી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા છે. જેની બાદ એનઆઈએ અને સુરક્ષા એજન્સીઓ આ હુમલાની તપાસ તેજ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં હવે આ હુમલા…