- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે!
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)હઠયોગના અનેક ગ્રંથોમાં ધારણા, ધ્યાન અને સમાધિ વિષયક વર્ણન જોવા મળે છે. આ વર્ણન યોગસૂત્રના વર્ણનથી અનેક રીતે જુદું પડે છે, એ હકીકત પણ નોંધનીય છે. (5) હઠયોગ અને રાજયોગના આધારભૂત તત્ત્વજ્ઞાનમાં પણ ભિન્નતા છે. પાતંજલ યોગસૂત્ર વિશેષત:…
- તરોતાઝા

મોજની ખોજ : પુસ્તક વાંચ્યું પણ મસ્તકમાં ઉતર્યું?
-સુભાષ ઠાકર ‘આ જોયો, આ મારા ઢગાની ચોપડીઓનો ઢગલો?’ ઇલાને કબાટનાં પુસ્તકો બતાવતા સરોજ બોલી. ‘વાઆઆઆઉઉઉ..’ અંધેરીથી બોરીવલી જેવડું ‘વાઉ’ ઇલાના કંઠમાંથી સરી પડ્યું. લોકલ ટ્રેનની ભીડમાં ચપોચપ ચીપકીને ઊભેલા પ્રવાસીઓની જેમ ચોપડીઓની થપ્પી જોતાં જ ઇલાની આંખની કીકીઓ અડધા…
- IPL 2025

બિહારનો ટાબરિયો સૂર્યવંશી…ફ્લાવર નહીં, ફાયર
(અજય મોતીવાલા) જયપુર: ‘આઈપીએલ બચ્ચોં કા ખેલ નહીં હૈં…’ એવું વર્ષોથી કહેવાતું હતું, પણ રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર)એ સોમવારે રાત્રે ઉંમરમાં તેનાથી અનેકગણા સિનિયર ખેલાડીઓને શરમાવે એવું જબરદસ્ત પર્ફોર્મ કર્યું.…
- નેશનલ

પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો મોટો એક્શન પ્લાન, શરૂ કરી આ તૈયારી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. ત્યારે ભારત ફરી એકવાર પાકિસ્તાનની મુશ્કેલી વધારવાની તૈયારીમાં છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી શકે છે. તેમજ જળ…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : આલ્કોહોલથી બચવું જરૂરી છે…
-ડૉ. હર્ષા છાડવા આલ્કોહોલ પીવાના શોખીન લોકો દુનિયાભરમાં હાજર છે. આલ્કોહોલ પીનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાની સરખામણીમાં હાલમાં આલ્કોહોલનું સેવન વધ્યું છે. આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થયું છે. આલ્કોહોલથી બચવું બહું મુશ્કેલ છે. સીધેસીધું…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ : આયુર્વેદિક દિનચર્યા એટલે શું?
ભારત દેશના ઋષિમુનિઓ ખૂબ જ દિર્ઘદૃષ્ટિવાળા હતા. એમનું જીવનલક્ષ્ય સર્વના ભોગે એક પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હતું, પરંતુ તે ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વસ્થ અને સક્ષમ શરીરની ખૂબ જ આવશ્યકતા હોય છે. એ બધા એમ સમજતાં કે, રોગનો ઈલાજ કરવાં…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: કાચી કેરીમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો…
-શ્રીલેખા યાજ્ઞિક ઉનાળો શરૂ થાય તેની સાથે કાચી કેરીની માગ વધી જતી હોય છે. ફળોના રાજા તરીકે કેરી પ્રત્યેક વ્યક્તિનું મનપસંદ ફળ મનાય છે. કેરીના વૃક્ષ ઉપર મોર (ફૂલ) ઊગે તેની સાથે વૃક્ષ ઉપર કેરીનો પાક કેટલો આવશે તેની અટકળો…
- અમદાવાદ

પહલગામ હુમલા બાદ ગુજરાતીઓ સાવચેત, ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કેન્સલ
અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ જતા ગુજરાતીઓ સાવચેત થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી. ડરના કારણે 50 ટકા ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ કર્યું છે.…
- ભુજ

ઓવરટેક કરવા જઈ રહેલા ડમ્પરે આખા પરિવારને કચડી નખ્યો
ભુજઃ ભારે વાહનોની સતત અવર જવરના લીધે અકસ્માત ડેન્જર ઝોન બની ચૂકેલા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર ગત સોમવારે મોડી સાંજે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં દંપતી અને તેમના માસુમ પુત્રના દર્દનાક મોત નીપજતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી…
- અમદાવાદ

ગરમીમાં મગજ પણ ગરમઃ ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ મામલે પત્નીએ પતિને ઢીબી નાખ્યો
અમદાવાદઃ સખત તાપ અને ગરમીને લીધે માત્ર શરીર નહીં પણ મન પર અસર થાય છે અને મગજને ગરમ થતા વાર લાગતી નથી. આવી જ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં બની છે. એક તો કાળઝાળ ગરમી અને તેમાં નાનકડા મકાનમાં રહેતા પરિવારમાં…









