- નેશનલ
પહલગામ હત્યાકાંડ બાદ ભારતને લક્ષ્ય બનાવતા
મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સહિત વિવિધ દેશના હૅકિંગ ગ્રૂપ દ્વારા ભારતીય સિસ્ટમ્સ પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા હોવાની નોંધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે કરી છે.રાજ્ય પોલીસની સાયબર ક્રાઇમ ડિટેક્શન વિંગ મહારાષ્ટ્ર…
- IPL 2025
પૃથ્વી શોએ પોતાની ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, કોણ છે મિસ્ટ્રી ગર્લ?
મુંબઈઃ ભારતીય ક્રિકેટરનો દબદબો હંમેશાં પોતાના ચાહકોમાં છવાયેલો રહે છે. એક વાર લાઈમલાઈટમાં આવ્યા પછી સદાકાળ લોકોના દિલોદિમાગમાં છવાયેલા રહે છે. તાજેતરમાં ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવને છૂટાછેડા આપ્યા પછી પોતાની ગર્લફ્રેન્ડ અંગે ફોડ પાડ્યો છે ત્યારે હવે વધુ એક…
- અમદાવાદ
અમદાવાદમાં 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ લાગી આગઃ ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ
અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાદવાદમાં આગના અલગ અલગ બનાવાને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. અમદાવાદમાં પણ અત્યારે પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…
- નેશનલ
યુદ્ધ પહેલા પાકિસ્તાનનું રડવાનું ચાલુ, ભારતના ‘ડબલ એટેક’થી શું હાલ થશે, જાણો?
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામ આકરા પગલા ભર્યા હતાં. ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દેવાનો નિર્ણયો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નાગરિકોને 30મી મે સુધીમાં ભારત છોડી…
- નેશનલ
નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે રાહુલ-સોનિયા ગાંધીને નોટિસ ફટકારી, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દિલ્હીની એક કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી (Notice to Sonia Gandhi and Rahul Gandhi)છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં…
- અમદાવાદ
લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો, અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભું કર્યું હતું મિનિ બાંગ્લાદેશ
અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવમાં મિનિ બાંગ્લાદેશ ઊભું કરનારો લલ્લા બિહારી ઝડપાયો હતો. અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના આકા લલ્લા બિહારીને રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાનથી તેને અમદાવાદ લાવી રહી છે. બે દિવસ પહેલા તેના…
- વેપાર
વૈશ્વિક સોનામાં બે સપ્તાહની નીચી સપાટીએથી લેવાલીને ટેકે બાઉન્સબૅક
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ વૉરનો તણાવ હળવો થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં હાજરમાં સોનાના ભાવ ઘટીને એપ્રિલ મધ્ય પછીની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલી…
- વેપાર
100 અને 200 રૂપિયાની નોટને લઈને RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે નાગરિકોની સુવિધા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે. આજે આપણે અહીં આવા જ એક નિર્ણય વિશે વાત કરીશું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રૂપિયા 100 અને 200ની ચલણી નોટને લઈને મહત્ત્વની જાહેરાત…
- નેશનલ
ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગતવાર
નવી દિલ્હીઃ ગુજરાત કેડરના પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન જેલની સજાને સસ્પેન્ડ કરવાની માંગ નકારી કાઢી હતી. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની પીઠે કહ્યું કે, તેઓ સજાને રદ્દ…
- અમદાવાદ
ઘોઘા અને દહેજ વચ્ચે રો રો ફેરી ઠપ થયા પછી, પ્રોજેક્ટ ‘તપાસ’ના સાણસામાં આવ્યો?
અમદાવાદઃ ગુજરાતમાં ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે શરૂ કવામાં આવેલી રો-પેક્સ ફેરી પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવી છે. ખંભાતના અખાતમાં ડ્રીમ પ્રોજેક્ટ હવે ગેરવહીવટ, તકનીકી નિષ્ફળતા અને જાહેર નાણાંના બગાડની સ્ટોરીમાં ફેરવાઈ ગયો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 400…