- આમચી મુંબઈ

ખારમાં રસ્તાનું કંગાળ કામ: એેન્જિનિયરના સસ્પેન્શન સામે યુનિયની નારાજગી
મુંબઈ: સુધરાઈના એચ-પશ્ર્ચિમ વોર્ડના રોડ ડિપાર્ટમેન્ટના સબ-એન્જિનિયર સસ્પેન્ડ કરવાને ખોટો નિર્ણય ગણાવીને મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશને સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને ચોખ્ખા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. એન્જિનિયરને રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ યુનિયને કર્યો છે.પશ્ર્ચિમ…
- આમચી મુંબઈ

સફાઈ કર્મચારીઓ બે શિફ્ટમાં સાફસફાઈ કરશે ને…
મુંબઈ: મુંબઈમાં પશ્ર્ચિમનાં ઉપનગરો કાંદિવલી, બોરીવલી અને દહિસર સહિત મુલુંડમાં કચરો ઉપાડીને લઈ જવાના કામનું ખાનગીકરણ બાદ હવે બાકીના વિસ્તારમાં પણ આ કામ કૉન્ટ્રેક્ટરને આપવાની સુધરાઈની યોજના છે. તેથી મુંબઈમાં કચરો લઈ જવા માટે ખાનગી વાહનોની સાથે જ હવે કચરો…
- આમચી મુંબઈ

ઉત્તન-વિરાર સી-લિંકનું કામ ફાસ્ટ ટ્રેક પર
મુંબઈ: કોસ્ટલ રોડ એક્સટેન્શન એવા ઉત્તન (ભાયંદર)થી વિરાર વચ્ચેના સી-લિંકના નિર્માણકાર્યનો અમલ ફાસ્ટ ટ્રેક કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા લેવાયો છે.એમએમઆરડીએની શુક્રવારે યોજાયેલી બેઠકમાં ઉત્તન-વિરાર સી લિંકના પહેલા તબક્કાનાં સુધારિત પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બીજા…
- નેશનલ

રઘવાયા પાકિસ્તાને સતત 9માં દિવસે એલઓસી પર કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
શ્રીનગરઃ પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. સતત નવમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ વખતે પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા, ઉરી અને…
- IPL 2025

અમદાવાદમાં ગુજરાતનું ગૌરવ જળવાયું, હૈદરાબાદ ઑલમોસ્ટ આઉટ
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (gt)એ આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (srh)ને 38 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને અમદાવાદના હોમ-ગ્રાઉન્ડ પર ટીમનું ગૌરવ જાળવ્યું હતું. ગુજરાતે છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 186 રન…
- નેશનલ

ગંગા એક્સપ્રેસ વે પર રાત્રે રાફેલ અને જગુઆરની ગર્જના, પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ
શાહજહાંપુર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. પાકિસ્તાનીઓ વિચારી રહ્યાં છે કે, ભારત તેના પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. સામે બીજી તરફ ભારતીય વાયુસેનાએ પોતાની લશ્કરી તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના…
- સ્પોર્ટસ

આઇપીએલ પછી બીજા જ દિવસથી વાનખેડેમાં સૂર્યા, શ્રેયસ, રહાણે, શિવમ, શાર્દુલ ધમાલ મચાવશે
મુંબઈઃ પચીસમી મેએ કોલકાતા ખાતેની ફાઇનલ સાથે આઇપીએલની 18મી સીઝન પૂરી થશે ત્યાર બાદ બીજા જ દિવસે (26મી મેએ) વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં ટી-20 મુંબઈ લીગ (MUMBAI LEAGUE)ની ત્રીજી સીઝન શરૂ થશે અને એમાં વર્તમાન આઇપીએલના મુંબઈના ઘણા ખેલાડીઓ રમશે.સૂર્યકુમાર યાદવને…
- રાજકોટ

પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મહંત કરસનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજકોટઃ પરબધામ જેને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવ છે, આ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યાં હતાં. મળતી જાણકારી માટે સંત કરસનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં…
- IPL 2025

બન્ને ઓપનરના હિટ-શૉની મદદથી ગુજરાતના છ વિકેટે 224
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 224 રન કર્યા હતા જેમાં ખાસ કરીને ઓપનર્સના યોગદાન તોતિંગ સ્કોર માટે પાયારૂપ સાબિત થયા હતા. આઇપીએલ (IPL-2025)ના સૌથી સફળ બૅટ્સમેનમાંના એક સાઇ…
- મનોરંજન

અનિલ કપૂર પર દુઃખનો પહાડ તૂટયો: 90 વર્ષની જૈફ વયે માતાનું નિધન
મુંબઈઃ બોલીવુડમાંથી એક દુખના સમાચાર જાણવા મળ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતાનું અવસાન થયું છે. માતાના મૃત્યુના સમાચાર બાદ સમગ્ર કપૂર પરિવાર શોકમાં છે. અનિલ કપૂરની માતા નિર્મલા કપૂર 90 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આ પછી…









