- રાજકોટ
પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મહંત કરસનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજકોટઃ પરબધામ જેને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવ છે, આ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યાં હતાં. મળતી જાણકારી માટે સંત કરસનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં…
- IPL 2025
બન્ને ઓપનરના હિટ-શૉની મદદથી ગુજરાતના છ વિકેટે 224
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 224 રન કર્યા હતા જેમાં ખાસ કરીને ઓપનર્સના યોગદાન તોતિંગ સ્કોર માટે પાયારૂપ સાબિત થયા હતા. આઇપીએલ (IPL-2025)ના સૌથી સફળ બૅટ્સમેનમાંના એક સાઇ…
- મનોરંજન
અનિલ કપૂર પર દુઃખનો પહાડ તૂટયો: 90 વર્ષની જૈફ વયે માતાનું નિધન
મુંબઈઃ બોલીવુડમાંથી એક દુખના સમાચાર જાણવા મળ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતાનું અવસાન થયું છે. માતાના મૃત્યુના સમાચાર બાદ સમગ્ર કપૂર પરિવાર શોકમાં છે. અનિલ કપૂરની માતા નિર્મલા કપૂર 90 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આ પછી…
- નેશનલ
પહલગામ હુમલા પર અજિત પવાર જૂથના નેતાનું મોટું નિવેદન- ‘માત્ર સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં થાય, પણ…’
મુંબઈઃ જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલાને દસ દિવસ પછી પણ હજુ દેશભરમાંથી તેના પ્રત્યે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેમાં લોકોની સાથે નેતાઓ પણ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે સરકારને અનુરોધ કરી રહ્યા છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
- IPL 2025
હૈદરાબાદે ફીલ્ડિંગ પસંદ કરી, ગુજરાતની ટીમમાં જાણીતા વિકેટ-ટેકિંગ બોલરનો સમાવેશ
અમદાવાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે આજે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમને 2024ના હાર્ડ-હિટર્સ હૈદરાબાદીઓ સામે મોટો સ્કોર નોંધાવવાનો મોકો મળ્યો છે.હૈદરાબાદની ટીમે છેલ્લી મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે, પરંતુ ગુજરાતની…
- આમચી મુંબઈ
મુંબઈમાં પણ અતિક્રમણો વિરોધી કાર્યવાહીઃ 80 ગેરકાયદે સ્ટ્રક્ચરર્સને હટાવાયાં
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બોરીવલી ખાતે ગેરકાયદે અતિક્રમણોને હટાવવા માટે રેલવે પ્રશાસને તાજેતરમાં સક્રિયપણે ઝુંબેશ હાથ ધરી હતી, જે અન્વયે અનેક ગેરકાયદે ઝૂંપડપટ્ટી અને બાંધકામોને હટાવવામાં આવ્યા હોવાનું રેલવેએ જણાવ્યું હતું. બોરીવલી પૂર્વમાં રેલ્વે સુરક્ષા દળ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP)…
ભારતીય રેલવેની Vande Bharat, Rajdhani અને Shatabdi Expessની માલિકી કોની છે?
ભારતીય રેલવે (Indian Railway) છેલ્લાં કેટલાક વર્ષોમાં પોતાની સેવાઓને વધારે સ્પીડી અને સુવિધાનજક બનાવવા માટે અલગ અલગ પગલાં લીધા છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી હાઈ સ્પીડ અને પ્રીમિયમ ટ્રેનો ભારતીય રેલવેનો બદલાયેલો ચહેરો છે, પરંતુ શું…
- નેશનલ
ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક ચાલુ જ છે…આ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરાયા
નવી દિલ્હીઃ બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓના હિન્દુ લોકો પરના હુમલામાં 28 જણના જાન ગયા એને પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત ઍક્શન-મોડમાં છે અને લગભગ દરરોજ પાકિસ્તાનને ઝટકા લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં ભારત સરકાર પાકિસ્તાનના એવા ખેલાડીઓના…