- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…
– પ્રતીક્ષા થાનકી મારી જાપાનીઝ કોલિગ યુકો દર વર્ષે એકવાર તો જાપાન જરૂર જાય છે. અમે બંને જર્મનીમાં ઇન્ટિગ્રેટ તો થઈ ગયાં છીએ, પણ ત્યાં સાથે પોતપોતાના વતનની વાતો તો થયા જ કરે. ક્યારેક હું તેના માટે ઇન્ડિયન નાસ્તો ચાખવા…
- Uncategorized
ક્લોઝ અપ જિંદગી -ઓળખી લો, તમારા 3 જિગરજાન દોસ્ત ને 3 દાના દુશ્મનને!
– ભરત ઘેલાણીઆ અઢી અને સાડા ત્રણ શબ્દ એવા છે,જેના વિશે ટનબંધ લખાયું છે અને હજુ ય એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે શબ્દ પર જ દળદાર શબ્દકોશ પણ સર્જી શકાય! જન્મ પછી માતા-પિતાના ખોળામાંથી આપણે…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પ્રકાશમાં આવી છે. જેની બાદ ભારત જવાબી કાર્યવાહી માટે સજ્જ થઇ રહ્યું છે. જે દરમિયાન ભારતીય વાયુસેનાએ શુક્રવારે રાત્રે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર એક નવો ઇતિહાસ રચ્યો. ઉત્તર…
- નેશનલ
મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં સુરત આવેલી મૉડલે આપઘાત કર્યો
સુરતઃ મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું…
- IPL 2025
GT vs SRH: ગિલે હૈદરાબાદ સામેની મેચમાં એક નહીં બે વખતે એમ્પાયર સાથે કેમ બાખડ્યો?
નવી દિલ્હીઃ આઈપીએલ 2025નો 51મો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતે છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની…
- નેશનલ
ભારતની ડિજીટલ સ્ટ્રાઈક, પાકિસ્તાનના રક્ષા મંત્રી બાદ સૂચના મંત્રીનું પણ એક્સ એકાઉન્ટ બ્લોક કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જેની બાદ ભારત એક્શન આવ્યું છે તેમાં ભારતે…
- નેશનલ
ગોવાના શિરગાંવમાં શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત , 7 લોકોના મોત 30 ઘાયલ
ગોવા : ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે યાત્રા દરમિયાન થયેલ ભાગદોડમાં 7 લોકોના મોત થયા છે અને 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ…
- આમચી મુંબઈ
ખારમાં રસ્તાનું કંગાળ કામ: એેન્જિનિયરના સસ્પેન્શન સામે યુનિયની નારાજગી
મુંબઈ: સુધરાઈના એચ-પશ્ર્ચિમ વોર્ડના રોડ ડિપાર્ટમેન્ટના સબ-એન્જિનિયર સસ્પેન્ડ કરવાને ખોટો નિર્ણય ગણાવીને મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશને સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને ચોખ્ખા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. એન્જિનિયરને રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ યુનિયને કર્યો છે.પશ્ર્ચિમ…
- આમચી મુંબઈ
સફાઈ કર્મચારીઓ બે શિફ્ટમાં સાફસફાઈ કરશે ને…
મુંબઈ: મુંબઈમાં પશ્ર્ચિમનાં ઉપનગરો કાંદિવલી, બોરીવલી અને દહિસર સહિત મુલુંડમાં કચરો ઉપાડીને લઈ જવાના કામનું ખાનગીકરણ બાદ હવે બાકીના વિસ્તારમાં પણ આ કામ કૉન્ટ્રેક્ટરને આપવાની સુધરાઈની યોજના છે. તેથી મુંબઈમાં કચરો લઈ જવા માટે ખાનગી વાહનોની સાથે જ હવે કચરો…
- આમચી મુંબઈ
ઉત્તન-વિરાર સી-લિંકનું કામ ફાસ્ટ ટ્રેક પર
મુંબઈ: કોસ્ટલ રોડ એક્સટેન્શન એવા ઉત્તન (ભાયંદર)થી વિરાર વચ્ચેના સી-લિંકના નિર્માણકાર્યનો અમલ ફાસ્ટ ટ્રેક કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા લેવાયો છે.એમએમઆરડીએની શુક્રવારે યોજાયેલી બેઠકમાં ઉત્તન-વિરાર સી લિંકના પહેલા તબક્કાનાં સુધારિત પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બીજા…