- ગીર સોમનાથ

કાશી-ઉજ્જૈનની જેમ થશે સોમનાથની કાયાપલટ, 282 કરોડનો થશે ખર્ચ
ગીર સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથની કાયાપલટ થશે.આ માટે 282 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યાત્રાધામ સોમનાથની કાયાપલટનું કામ પીએમ મોદીના માર્ગદર્શમાં થશે.સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર પ્રથમ જ્યોતિર્લિંગની કાયાપલટ કરવાનો લક્ષ્યાંક…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે
– જ્વલંત નાયક આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સારકોઝીને `લિબિયા કનેક્શન’ના આરોપ હેઠળ કોર્ટસમક્ષ હાજર કરાયા. કેસ બહુ જૂનો છે અને એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના આટાપાટા જોડાયેલા છે. સારકોઝી 2007 થી2012 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ અને લોકપ્રિય નેતા રહ્યા.…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…
– પ્રતીક્ષા થાનકી મારી જાપાનીઝ કોલિગ યુકો દર વર્ષે એકવાર તો જાપાન જરૂર જાય છે. અમે બંને જર્મનીમાં ઇન્ટિગ્રેટ તો થઈ ગયાં છીએ, પણ ત્યાં સાથે પોતપોતાના વતનની વાતો તો થયા જ કરે. ક્યારેક હું તેના માટે ઇન્ડિયન નાસ્તો ચાખવા…
- Uncategorized

ક્લોઝ અપ જિંદગી -ઓળખી લો, તમારા 3 જિગરજાન દોસ્ત ને 3 દાના દુશ્મનને!
– ભરત ઘેલાણીઆ અઢી અને સાડા ત્રણ શબ્દ એવા છે,જેના વિશે ટનબંધ લખાયું છે અને હજુ ય એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે શબ્દ પર જ દળદાર શબ્દકોશ પણ સર્જી શકાય! જન્મ પછી માતા-પિતાના ખોળામાંથી આપણે…
- નેશનલ

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પ્રકાશમાં આવી છે. જેની બાદ ભારત જવાબી કાર્યવાહી માટે સજ્જ થઇ રહ્યું છે. જે દરમિયાન ભારતીય વાયુસેનાએ શુક્રવારે રાત્રે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર એક નવો ઇતિહાસ રચ્યો. ઉત્તર…
- નેશનલ

મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં સુરત આવેલી મૉડલે આપઘાત કર્યો
સુરતઃ મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું…
- IPL 2025

GT vs SRH: ગિલે હૈદરાબાદ સામેની મેચમાં એક નહીં બે વખતે એમ્પાયર સાથે કેમ બાખડ્યો?
નવી દિલ્હીઃ આઈપીએલ 2025નો 51મો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતે છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની…
- નેશનલ

ભારતની ડિજીટલ સ્ટ્રાઈક, પાકિસ્તાનના રક્ષા મંત્રી બાદ સૂચના મંત્રીનું પણ એક્સ એકાઉન્ટ બ્લોક કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જેની બાદ ભારત એક્શન આવ્યું છે તેમાં ભારતે…
- નેશનલ

ગોવાના શિરગાંવમાં શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત , 7 લોકોના મોત 30 ઘાયલ
ગોવા : ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે યાત્રા દરમિયાન થયેલ ભાગદોડમાં 7 લોકોના મોત થયા છે અને 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ…









