- ઉત્સવ

સર્જકના સથવારે: વાટમાં હું વૃક્ષને મળતો રહ્યો ના મળ્યો છાયાંને મળવાનો સમય
-રમેશ પુરોહિત મહાભારતમાં વિદુર ધૃતરાષ્ટ્રને એક શાશ્વત નિયમની વાત કરે છે કે સમયને કોઈ સ્વજન નથી અને કોઈ તિરસ્કૃત કે દ્વેષ કરવા જેવું પણ નથી. ‘ન કાલસ્ય પ્રિય: કશ્નિન્ ન દ્વેષ્ય: કુરુસત્તમ.’ મહાભારતકારે કાળ વિશેના આ સનાતન સત્યને આપણી સમક્ષ…
- નેશનલ

મણિપુરમાં ફરી પરિસ્થિતિ તંગ બની, બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
ઇમ્ફાલ : મણિપુરમાં થોડા સમય રહેલી શાંતિ બાદ ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેના પગલે વહીવટીતંત્રે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જ્યારે બિષ્ણુપુરમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ…
- ઉત્સવ

કેનવાસ: ઉર્દૂને બદલે ક્ધનડ ભાષામાં લખીને પ્રતિષ્ઠિત ‘બુકર પ્રાઈઝ’ જીતનારાં હિંમતવાન લેખિકા નામ છે એમનું બાનુ મુશ્તાક…
-અભિમન્યુ મોદી આ વર્ષનું ખ્યાતનામ ‘બુકર પ્રાઈઝ’ એક ભારતીયના નામે છે. પોતાનાં પુસ્તક : ‘હાર્ટ લેમ્પ’ માટે બાનુ મુશ્તાક નામનાં લેખિકા આ પારિતોષિક જીત્યાં છે. આ એવૉર્ડ ફક્ત લેખિકા માટે નથી, પણ એ લોકો માટે પણ છે, જેમને અવગણવામાં આવે…
- ઉત્સવ

કવર સ્ટોરી: પાકિસ્તાની આતંક વિરુદ્ધ વિસ્મયજનક વિકાસથી જડબાતોડ જવાબ
-વિજય વ્યાસ ચિનાબ નદી પરનો વિક્રમ સર્જક બ્રિજ અને રેલવે નેટવર્ક સાથે જોડાઈ રહેલી કાશ્મીરની ખીણ એ કોઈ માત્ર ઈજનીરી કૌશલ્ય નથી. એના દ્વારા આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની સાથે કાશ્મીરની કાયાપલટ વત્તા લોકોનાં માનસ પણ પલટાઈ રહ્યાં છે. આપણા વડા પ્રધાન…
- ઉત્સવ

વલો કચ્છ: સંસ્કૃતિની જનની ગાયત્રી જયંતી
-ડૉ. પૂર્વી ગોસ્વામી આજના સમયમાં જ્યારે વાંચન માટેનો સમય ઓછો પડી રહ્યો છે, ત્યારે આ પ્રવચનમાળા જનમાનસમાં ઉપાસના અને આત્મવિશ્વાસના ભાવ જગાવવાનું કામ કરે છે. ગાયત્રી મંત્ર માત્ર એક મંત્ર નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડની સર્જનશક્તિનું સૂત્ર છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે,…
- ઇન્ટરનેશનલ

કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર થયો ગોળીબાર, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
બોગોટા, કોલંબિયાઃ દક્ષિણ અમેરિકન ખંડમાં આવેલા કોલંબિયામાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. રાજધાની બોગોટામાં શનિવારે વિપક્ષી કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના સેનેટર અને આગામી 2026 ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર…
- ઉત્સવ

ઊડતી વાત: રાધારાણીએ શેનું દાન કરવું જોઈએ?
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, માણસના એક નહીં, પરંતુ છ- છ દુશ્મન એટલે કે ષડરિપુ છે. આત્મા જન્મમરણના ફેરામાં કપાયેલ પતંગની જેમ ફસાયેલો રહે છે. સંસાર માયા છે. બ્રહ્મ સત્ય છે. જગત નાશવંત છે. આસક્તિને ફાટેલા જીન્સની (કયાં સુધી સાપ કાંચળી ઉતારે…
- અમદાવાદ

શરીરને સૌથી વધારે પોષણ આપતું ઘી જ હવે નથી રહ્યું શુદ્ધઃ વાંચો આ વિશેષ અહેવાલ
અમદાવાદ: 7 જૂનને વિશ્વમાં ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ શરીરનો આધાર વ્યક્તિની ખાણીપીણી પર રહેલો છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોય તો ખાસ ખ્યાલ આવતો નથી. પરંતુ ભેળસેળવાળો ખોરાક શરીરને લાંબાગાળે નુકસાન પહોંચાડે છે. જોકે આજના સમયમાં ઉત્પાદકો…
- વીક એન્ડ

આજની ટૂંકી વાર્તા : જરૂર આવીશ…
ઉર્વી હરિયાણી વહેતા ઝરણા જેવી અલ્લડ, દોડતા અશ્વ જેવી સ્ફૂર્તિલી અને પવનની લહેર જેવી ચંચળ સુરીલી પ્રશાંતની પ્રથમ પત્ની હતી. પ્રશાંત પ્રતિભાશાળી અને શાંત વ્યક્તિત્વ ધરાવતો. પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવતાં પતિ-પત્ની વચ્ચે સ્નેહ અતૂટ હતો`કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે એક સુંદર બેબીના પિતા…









