- ઇન્ટરનેશનલ
કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર થયો ગોળીબાર, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
બોગોટા, કોલંબિયાઃ દક્ષિણ અમેરિકન ખંડમાં આવેલા કોલંબિયામાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. રાજધાની બોગોટામાં શનિવારે વિપક્ષી કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના સેનેટર અને આગામી 2026 ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર…
- ઉત્સવ
ઊડતી વાત: રાધારાણીએ શેનું દાન કરવું જોઈએ?
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, માણસના એક નહીં, પરંતુ છ- છ દુશ્મન એટલે કે ષડરિપુ છે. આત્મા જન્મમરણના ફેરામાં કપાયેલ પતંગની જેમ ફસાયેલો રહે છે. સંસાર માયા છે. બ્રહ્મ સત્ય છે. જગત નાશવંત છે. આસક્તિને ફાટેલા જીન્સની (કયાં સુધી સાપ કાંચળી ઉતારે…
- અમદાવાદ
શરીરને સૌથી વધારે પોષણ આપતું ઘી જ હવે નથી રહ્યું શુદ્ધઃ વાંચો આ વિશેષ અહેવાલ
અમદાવાદ: 7 જૂનને વિશ્વમાં ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ શરીરનો આધાર વ્યક્તિની ખાણીપીણી પર રહેલો છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોય તો ખાસ ખ્યાલ આવતો નથી. પરંતુ ભેળસેળવાળો ખોરાક શરીરને લાંબાગાળે નુકસાન પહોંચાડે છે. જોકે આજના સમયમાં ઉત્પાદકો…
- વીક એન્ડ
આજની ટૂંકી વાર્તા : જરૂર આવીશ…
ઉર્વી હરિયાણી વહેતા ઝરણા જેવી અલ્લડ, દોડતા અશ્વ જેવી સ્ફૂર્તિલી અને પવનની લહેર જેવી ચંચળ સુરીલી પ્રશાંતની પ્રથમ પત્ની હતી. પ્રશાંત પ્રતિભાશાળી અને શાંત વ્યક્તિત્વ ધરાવતો. પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવતાં પતિ-પત્ની વચ્ચે સ્નેહ અતૂટ હતો`કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે એક સુંદર બેબીના પિતા…
- સ્પોર્ટસ
ભારતીય ટેસ્ટ ક્રિકેટરો ઇંગ્લૅન્ડ પહોંચી ગયા
લંડન: હેડ-કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ સાથે ભારતીય ટેસ્ટ ક્રિકેટરો (INDIA TEST TEAM) શુક્રવારે રાત્રે મુંબઈથી રવાના થઈને ઇંગ્લૅન્ડ (ENGLAND) પહોંચી ગયા છે. ભારતના અમુક ટેસ્ટ ખેલાડીઓ ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે અગાઉથી જ ઇંગ્લૅન્ડમાં છે. ભારત અને ઇંગ્લૅન્ડ…
- નેશનલ
અમેરિકાનું મોટું નિવેદન,આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમે ભારત સાથે
વોશિંગ્ટન: ભારતીય પ્રતિનિધિમંડળ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતના પક્ષની માહિતી માટે હાલ અમેરિકામાં છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. અમેરિકાના નાયબ વિદેશ સચિવ ક્રિસ્ટોફર લેન્ડાઉએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
“બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?
મુંબઈ: આગામી સમયમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)ની ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈને રાજ્યની શિવસેના, યુબીટી સેના, બીજેપી, એનસીપી સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા સમયે યુબીટી સેનાના ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે ગઠબંધન કરશે એવી અટકળો…
- IPL 2025
ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી અને ખજાનચીનું રાજીનામું
બેંગ્લૂરુ: બુધવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM) નજીક થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની જીવલેણ દુર્ઘટના સંદર્ભમાં નૈતિક જવાબદારી સ્વીકારીને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસયેશન (KSCA)ના સેક્રેટરી એ. શંકર અને ખજાનચી ઈએસ જયરામે પ્રમુખ રઘુરામ ભટ્ટને રાજીનામું સોંપી દીધું છે. રોયલ…