- ભરુચ
ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, હત્યા કેસમાં કોર્ટે 72 દિવસમાં જ આપ્યો ચુકાદો, આરોપીને ફટકારી ફાંસીની સજા
ભરૂચઃ ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી.…
- નેશનલ
ગુજરાતના બનાસકાંઠા અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઇ જાનહાનિ નહિ
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બનાસકાઠાંના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 27 કિલોમીટર…
- ગીર સોમનાથ
કાશી-ઉજ્જૈનની જેમ થશે સોમનાથની કાયાપલટ, 282 કરોડનો થશે ખર્ચ
ગીર સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથની કાયાપલટ થશે.આ માટે 282 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યાત્રાધામ સોમનાથની કાયાપલટનું કામ પીએમ મોદીના માર્ગદર્શમાં થશે.સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર પ્રથમ જ્યોતિર્લિંગની કાયાપલટ કરવાનો લક્ષ્યાંક…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે
– જ્વલંત નાયક આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સારકોઝીને `લિબિયા કનેક્શન’ના આરોપ હેઠળ કોર્ટસમક્ષ હાજર કરાયા. કેસ બહુ જૂનો છે અને એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના આટાપાટા જોડાયેલા છે. સારકોઝી 2007 થી2012 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ અને લોકપ્રિય નેતા રહ્યા.…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…
– પ્રતીક્ષા થાનકી મારી જાપાનીઝ કોલિગ યુકો દર વર્ષે એકવાર તો જાપાન જરૂર જાય છે. અમે બંને જર્મનીમાં ઇન્ટિગ્રેટ તો થઈ ગયાં છીએ, પણ ત્યાં સાથે પોતપોતાના વતનની વાતો તો થયા જ કરે. ક્યારેક હું તેના માટે ઇન્ડિયન નાસ્તો ચાખવા…
- Uncategorized
ક્લોઝ અપ જિંદગી -ઓળખી લો, તમારા 3 જિગરજાન દોસ્ત ને 3 દાના દુશ્મનને!
– ભરત ઘેલાણીઆ અઢી અને સાડા ત્રણ શબ્દ એવા છે,જેના વિશે ટનબંધ લખાયું છે અને હજુ ય એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે શબ્દ પર જ દળદાર શબ્દકોશ પણ સર્જી શકાય! જન્મ પછી માતા-પિતાના ખોળામાંથી આપણે…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પ્રકાશમાં આવી છે. જેની બાદ ભારત જવાબી કાર્યવાહી માટે સજ્જ થઇ રહ્યું છે. જે દરમિયાન ભારતીય વાયુસેનાએ શુક્રવારે રાત્રે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર એક નવો ઇતિહાસ રચ્યો. ઉત્તર…
- નેશનલ
મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં સુરત આવેલી મૉડલે આપઘાત કર્યો
સુરતઃ મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું…