- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને આપી વધુ એક ધમકી, કહી આ વાત
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરતાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ બફાટ કરી રહ્યા છે. જેમાં હવે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક…
- અમરેલી
અમરેલીના મૌલવીને અમદાવાદ લાવવામાં આવ્યો, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
અમરેલીઃ ધારીના હિમખીમડીપરામાં મદરેસાના મૌલવીનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી. મૌલવીને ગુજરાત એટીએસની ઓફિસે લાવવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ થઈ રહી છે. જેમાં મોટા ખુલાસા થઇ શકે છે. અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં લવ જેહાદ કેસના માસ્ટર માઇન્ડ ફરહાનને ભાગવા જતાં પોલીસની ગોળી વાગી, હોસ્પિટલ ખસેડાયો
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લવ જેહાદ કેસના માસ્ટર માઇન્ડ ફરહાનને પોલીસની ગોળી વાગી છે. ફરહાન પર ભોપાલમાં કોલેજની છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને તેમને અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ છે. આ ઘટના ભોપાલને અડીને આવેલા બિલકિસગંજમાં બની હતી.…
- ભરુચ
ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, હત્યા કેસમાં કોર્ટે 72 દિવસમાં જ આપ્યો ચુકાદો, આરોપીને ફટકારી ફાંસીની સજા
ભરૂચઃ ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી.…
- નેશનલ
ગુજરાતના બનાસકાંઠા અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઇ જાનહાનિ નહિ
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બનાસકાઠાંના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 27 કિલોમીટર…
- ગીર સોમનાથ
કાશી-ઉજ્જૈનની જેમ થશે સોમનાથની કાયાપલટ, 282 કરોડનો થશે ખર્ચ
ગીર સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથની કાયાપલટ થશે.આ માટે 282 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યાત્રાધામ સોમનાથની કાયાપલટનું કામ પીએમ મોદીના માર્ગદર્શમાં થશે.સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર પ્રથમ જ્યોતિર્લિંગની કાયાપલટ કરવાનો લક્ષ્યાંક…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે
– જ્વલંત નાયક આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સારકોઝીને `લિબિયા કનેક્શન’ના આરોપ હેઠળ કોર્ટસમક્ષ હાજર કરાયા. કેસ બહુ જૂનો છે અને એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના આટાપાટા જોડાયેલા છે. સારકોઝી 2007 થી2012 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ અને લોકપ્રિય નેતા રહ્યા.…